CBSE
પરાગરજ ખૂબ જ મોટા જથ્થામાં ઉત્પન્ન થતી હોય તેવી વનસ્પતિન6 પુષ્પની વિષિષ્ટતા જણાવો.
મધયુક્ત
આકર્ષક
આપેલ ત્રણેય
એનીમોફિલીમાં પરાગાસન કેવું હોય છે ?
શાખિત, પીંછાયુક્ત
રમમય, ચીકાશયુક્ત
ખૂબ જ ઉપરની તરફ
A અને B બંને
D.
A અને B બંને
પુષ્પોમાં પરાગાવાહિની જુદી જુદી લંબાઈએ આવેલી હોય ..........
અનાત્મકપરાગણતા
પૃથક પક્વતા
સ્વવંધ્યતા
વિષમ પરાગવાહિની
એનીમોફિલી વનસ્પતિમાં પરાગરજ ..........
વધુ પ્રમાણમાં ઉત્પના થાય છે, વ્યયની સંભાવના વધુ.
વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, અપરિપક્વનું પ્રમાણ વધુ.
ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. વ્યય થતો નથી.
ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. કીટકો દ્વારા પરાગનયન.
દ્વિલિંગી પુષ્પોમાં અને પરાગાશય વચ્ચે ભૌતિક અવરોધ હોય .........
વિષમ પરાગવાહિની
પૃથક પક્વતા
અનાત્મકપરાગણતા
સ્વવંધ્યતા
એનીમોફિલી પુષ્પોની ગિઠવણી ............
નર પુષ્પો અને માદા પુષ્પો બંને નીચાં હોય છે.
નર પુષ્પો નીચં અને માદા પુષ્પો ઊંચા
નર પુષ્પો ઉંચાઈએ અને માદા પુષ્પો નીચાં
નર પુષ્પો અને માદા પુષ્પો બંને ઉંચાઈએ
મોટા ભાગે વનસ્પતિઓ પરાગનયન માટે કેવા વાહકોનો ઉપયોગ વધુ કરે છે ?
પાણી
જૈવિક
અજૈવિક
પવન
એનિમોફિલી વનસ્પતિમાં પરાગરજ .........
નાની, સૂકી
લીસીમ હલકી
કંટકીય, ચીકણી
A અને B બંને
પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થાય તો પણ ફલન થાય નહિ ......... કહે છે.
સ્વવંધ્યતા
વિષમ પરાગવાહિની
અનાત્મકપરાગણતા
પૃથક પક્વતા
દ્વિલિંગી પુષ્પોમાં પુંકેસર અને સ્ત્રીકેસર જુદા-જુદા સમયે પરિપક્વ બને તેને ......
અનાત્મપરાગણતા
પૃથક પક્વતા
સ્વવંધ્યતા
વિષમ પરાગવાહિની