Important Questions of કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ for NEET Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

1. છોડમાંથી મળતા આવશ્યક તેલોનું શુદ્ધિકરણ કરવા કઈ પદ્ધતિ ઉપયોગી છે ? 
  • સાદું નિસ્યંદન

  • નીચા દબાણે નિસ્યંદન

  • વિભાગીય નિસ્યંદન 

  • બાષ્પ નિસ્યંદન 


2. સ્પેક્ટૉસ્કોપની પદ્ધતિ શેના મટે વપરાય છે ? 
  • પદાર્થના શુદ્ધિકરણ માટે

  • A અને B બંને 

  • પદાર્થની શુદ્ધતા પારખવા માટે 

  • A અને B માંથી એક પણ નહિ.


Advertisement
3. સ્ફટીકરણમાં યોગ્ય દ્રાવક એટલે 
  • એવો દ્રાવક કે જેમાં પદાર્થ ઓરડાના તાપમાને અલ્પ દ્રાવ્ય પણ ઊંચા તાપમાને સુદ્રાવ્ય હોય.

  • સસ્તો અને સહેલાઈથી પ્રાપ્ય દ્રાવક  

  • એવો દ્રાવક કે જેમાં પદાર્થ ઓરડાના તપમાને સુદ્રાવ્ય હોય. 

  • એવો દ્રાવક કે જેમાં પદાર્થ નીચા તાપમાને અદ્રાવ્ય હોય.


A.

એવો દ્રાવક કે જેમાં પદાર્થ ઓરડાના તાપમાને અલ્પ દ્રાવ્ય પણ ઊંચા તાપમાને સુદ્રાવ્ય હોય.


Advertisement
4. બાષ્પશીલ પ્રવાહી અને અબાષ્પશીલ અશુદ્ધિનું અલગીકરણ કરવા કઇ પદ્ધતિ વપરાય છે ? 
  • નિસ્યંદન 

  • સ્ફટીકીકરણ 

  • દ્રાવક નિષ્કર્ષણ 

  • આપેલી બધી જ


Advertisement
5. ઍસિટોન અને ઈથેનોલના મિશ્રણનું અલગીકરણ કરવા કઈ રીતે વપરાય છે ?
  • વીભાગીય નિસ્પંદન

  • સાદું નિસ્યંદન 

  • ક્રોમેટોગ્રાફી 

  • આપેલ પૈકી એક પણ નહિ.


6. ઑઈલ બાથનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે ? 
  • સાદું નિસ્યંદન

  • બાષ્પ નિસ્યંદન 

  • વિભાગીય નિસ્યંદન

  • નીચા દબાણે નિસ્યંદન


7.
હેકઝેન (ઉત્કલન બિંદું 342 K) અને ટોલ્યુઈન (ઉત્કલન બિંદું 384 K) ના મિશ્રણનું અલગીકરણ કરવા કઈ પદ્ધતિ વપરાશે ?
  • વિભાગીય નિસ્યંદન

  • બાષ્પ નિસ્યંદન 

  • નીચા દબાણે નિસ્યંદન

  • સાદું નિસ્યંદન 


8. સોડિયમ પ્રવાહી અને સોડિયમ ડાયક્રોમેટના મિશ્રણનું અલગીકરણ કરવા કઈ પદ્ધતિ વપરાય છે ? 
  • ઉર્ધ્વપાતન

  • સાદું નિસ્યંદન 

  • બાષ્પ નિસ્યંદન

  • વિભાગીય સ્ફટીકરણ


Advertisement
9. આયોડીન અને મીઠાંના મિશ્રણનું તેના ઘટકોમાં અલગીકરણ કરવા કઈ પદ્ધતિ વપરાય છે ?
  • સ્ફટીકરણ 

  • ઉર્ધ્વપાતન 

  • A અને B બંને 

  • A અને B માંથી એક પણ નહિ.


10. ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કયો છે ?
  • શુદ્ધતાનું પરીક્ષણ કરવા

  • અલગીકરણ કરવા 

  • શુદ્ધિકરણ કરવા 

  • આપેલા બધાં જ


Advertisement