Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

NEET Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

101. ઠંડા ખાદ્યપદાર્થ અને ઠંડા-પાણીમા ઉપયોગી સાંશ્લેષિત ગળ્યો પદાર્થ કયો છે ?
  • એલિટેમ

  • સુક્રોલોઝ 

  • સેકેરિન

  • એસ્પાર્ટેમ


102. નો ગળપણ-આંક કેટલો છે ?
  • 600

  • 550

  • 7

  • 160


103. રસોઈ બનાવવાના તાપમાને સ્થાયી અને જેનો દેખાવ અને સ્વાદ શર્કરા જેવો છે તે સાંશ્લેષિત ગળ્યો પદાર્થ કયો છે ?
  • એલિટેમ

  • સુક્રોલોઝ

  • સેકેરિન 

  • એસ્પાર્ટેમ


104. સોર્બિક ઍસિડ અને પ્રોપિયોનિક ઍસિડના ક્ષારોનો ઉપયોગ શો છે ?
  • એન્ટિ ઑક્સિડેન્ટ

  • ખાદ્ય પરિરક્ષક 

  • સુગંધીકારક પદાર્થ 

  • સાંશ્લેષિત ગળ્યા પદાર્થ


Advertisement
Advertisement
105. નીચે પૈકી કોનો ઉપયોગ ખાદ્યપદાર્થ પરિરક્ષક તરીકે થાય છે ? 
  • P-હાઈડ્રોક્સિ બેન્ઝોએટ 

  • સોડિયમ મેટા બાયસલ્ફાઈડ 

  • ઈપોક્સાઈડ 

  • સોર્બિક ઍસિડ અને તેના ક્ષારો


A.

P-હાઈડ્રોક્સિ બેન્ઝોએટ 


Advertisement
106. રસોઈના તાપમાને અસ્થાયી હોય, તેવો સાંશ્લેષિત ગળ્યો પદાર્થ કયો ? 
  • એલિટેમ

  • એસ્પાર્ટમ 

  • સુક્રોલોઝ 

  • એલેનાઈલ ગ્લાયસિન


107. નીચે પૈકી સઊથી વશુ ગળપણ-આંક ધરાવતુ કોણ છે ? 
  • એસ્પાર્ટેમ

  • એલિટેમ

  • સુક્રોઝ 

  • એલેનાઈલ ગ્લાયસિન


108. શા માટે એસ્પાર્ટેમનો ઉપયોગ રસોઈમાં થતો નથી ?
  • રસોઈના તાપમાને તે અસ્થાયી છે.

  • તેનું પરિવર્તન ફિનાઈલ પાયરૂવિક ઍસિડમાં થાય છે જે ‘બ્રેનહેમરેજ’ તેમજ માનસિક રોગો માટે જવાબદાર છે. 

  • તેનું ગળપણ-આંક (160) જેટલો ઓછો હોવાથી. 

  • A અને B બંને


Advertisement
109. નીચે પૈકી કોનો ઉપયોગ જામ, અથાણાંમાં પ્રિઝર્વેટિવ તરીકે થાય છે ?
  • સોડિયમ મેટા બાયસલ્ફાઈટ

  • ઈપોક્સાઈડ 

  • P-હાઈડ્રોક્સિ બેન્ઝોએટ 

  • સોર્બિક ઍસિડ અને તેના ક્ષારો


110. યોગ્ય જોડકા જોડો : 

  • (P)-(W), (Q)-(X), (R)-(T), (S)-(Y)

  • (P)-(W), (Q)-(T), (R)-(Y), (S)-(U)

  • (P)-(X), (Q)-(W), (R)-(Y), (S)-(T)

  • (P)-(X), (Q)-(T), (R)-(W), (S)-(T)


Advertisement