પુરમાં ડુબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું?
Advertisement
આંબા પટેલને મણાર શા માટે જવું પડ્યું?
આંબા પટેલના મામાએ માણસ મોલકીને સંદેશો કહેડાવ્યો હતો કે ભાણેજને માલૂમ થાય કે જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર આવીને રોટલા શિરાવજો. મામાનો આ સંદેશો સાંભળીને આંબા પટેલને મણાર જવું પડ્યું.
Advertisement
ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો.
આબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી?
ખદક
રેવાળ
ઉભકડ
ઠેકતી
“પટલાણીની દીકરી થૈ ને મને મોળું ઓહાણ આલો છો?” આ વાત આંબા પટેલ કોને કહે છે?