CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનીષા એક શિકારી પિતા વિરાટની પુત્રી છે. મનીષા નરેનના પ્રેમમાં છે, પણ તેના પિતા મનીષાની ક્ષમતા જાણતા ન હોવાથી તેમની મંજૂરી મળી નહી અને તેઓ બંને લગ્ન કરી શક્યાં નહી. જોકે, તેમનો પ્રેમ જળવાઈ રહ્યો. એક વખત આબુ ઉપર પર્વતારોહણ કરવા ગયા ત્યારે મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી છોડાવ્યું. “એક નાજુક અને નમણી કન્યા ખડતલ અને નિર્ભય ન થઈ શેક?” એ વિષય પર મનીષાએ એક દિવસ ભાષણ આપેલું અને એની વિગત છાપામાં એના ફોટા સાથે છપાઈ હતી. આ હકીકતથી અજાણ નરેનને તેની ખબર પડી ત્યારે રેણે “તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમસ્વરૂપ બની ગઈ, આત્મસ્વરૂપ બની ગઇ...” એવા શબ્દોથી મનીષાને બિરદાવી. મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદવિભોર થઈ ગયા. તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. “તે મારા કરતાં પણ ચડિયાતી છે; કારણ કે તે મારી દીકરી છે” એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને નરેનને “તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવ્યો!” એવા આશીર્વાદ આપ્યા. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો.
રીંછના
વાઘના
દીપડાના
જંગલી ભૂંડના
ઘોડેસવારીની
વનરક્ષકની
પોલીસની
પર્વતારોહણની