CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચોપગા પ્રસ્થાનના પ્રકારો જણાવી, કયું પ્રસ્થાન શ્રેષ્ઠ છે ?
નિરાયાસ દોડ એટલે શું ?
નિરાયાસ દોડ (coasting) : 200 મીટર કે તેથી વધુ અંતરની દોડની સ્પર્ધાઓમાં હરીફ કુલ અંતરના મધ્ય ભાગમાં દોડ દરમિયાન શરીરના સ્નાયુઓને આરમ આપવા માટે જે દોડ દોડે છે તેને ‘નિરાયાસ દોડ’ કહેવામાં આવે છે. આ દોડ વખતે હરીફના કદમો ટુંકાં થતાં નથી કે તેની ઝડપમાં ફેરફાર થતો નથી. નિરાયાસ દોડ દરમિયાન હરિફ ઉંડા શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. નિરાયાસદોડ તાલિમથી કેળવી શકાય છે. નિરાયાસ દોડની તાલીમ અને અનુભવના આધારે ખાસ ઝડપ ગુમાવ્યા વગર હરીફ પોતાના શરીરના સ્નાયુઓને આરામ આપી શકે છે. 200 મીટરની દોડની સ્પર્ધામાં નિરાયાસ દોડ કદમો નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે.
પ્રસ્થાન ટેકા