Chapter Chosen

પ્રાથમિક સારવાર

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

સ્નાયુતાણ થાય ત્યારે સ્નાયુને આરામ આપીને દુખાવાની જગ્યાએ શું ઘસવું જોઈએ ?

  • બરફ 
  • ગોળ
  • સાબુ 
  • પાવડર 


A.

બરફ 

Advertisement

કયા પ્રકારના ઘાથી રુધિરવાહિનીઓ કપાઈ જાય છે ?

  • ભોંકાવાથી થતા ઘાથી

  • છૂદાવાથી-કચડાવાથી થતા ઘાથી

  • ત્વચા ચીરાવાથી થતા ઘાથી 

  • તીક્ષ્ણ ધારાવાળા હથિયારથી પડેલા ઘાથી 


અકસ્માતનો ભોગ બનનાર દર્દીને હૉસ્પિટલમાં ખસેડવા માટે કયા નંબરની સરકારી ઍમ્બ્યુલન્સનો પ્રબંધ કરવો ? 
  • 108

  • 110

  • 109

  • 101


શરીર પર કાપો પડે ત્યારે તેને જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરી, પાટો બાંધીને કયું ઈન્જેક્શન અચૂક આપવું જોઈએ ?

  • ગ્લુકોઝનું

  • ઍન્ટિબાયોટિક 

  • ધનુરનું

  • દુખાવાનું


અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ હોય, તો સૌપ્રથમ શું કરવું જોઈએ ?

  • ઘરાનાં બારી-બારણા ખુલ્લાં રાખવાં. 

  • તેના કપડાં ઢીલા કરવાં. 
  • પગના તળિયા પર બામ ઘસવો

  • ઘરના બારી-બારણાં બંધ રાખવા 


Advertisement