CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા પ્રકારના ઘાથી રુધિરવાહિનીઓ કપાઈ જાય છે ?
ભોંકાવાથી થતા ઘાથી
છૂદાવાથી-કચડાવાથી થતા ઘાથી
ત્વચા ચીરાવાથી થતા ઘાથી
તીક્ષ્ણ ધારાવાળા હથિયારથી પડેલા ઘાથી
108
110
109
101
શરીર પર કાપો પડે ત્યારે તેને જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરી, પાટો બાંધીને કયું ઈન્જેક્શન અચૂક આપવું જોઈએ ?
ગ્લુકોઝનું
ઍન્ટિબાયોટિક
ધનુરનું
દુખાવાનું
અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ હોય, તો સૌપ્રથમ શું કરવું જોઈએ ?
ઘરાનાં બારી-બારણા ખુલ્લાં રાખવાં.
પગના તળિયા પર બામ ઘસવો
ઘરના બારી-બારણાં બંધ રાખવા