CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
હળવી કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતોની અસરો જણાવો.
મુખ્યત્વે ભારે વ્યાયામ કરતાં પહેલા6 દૉક્ટર દ્વાર શારીરિક તપાસ કરાવવી હિતાવહ છે.
જો ખેલાડીની વારસાગત રોગ જેવા કે ક્ષય, સ્વાદુપિંડની નિષ્ક્રિયતા, મૂત્રપિંડ કે કલેજાની ખામી હોય, તો ડૉકટરની સલાહને ધ્યાનમાં રાખીને વ્યાયામ કરવો.
ભારે વ્યાયામ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવું કે પેટ ભરીને ખાધેલું ના હોય અથવા વધારે પ્રમાણમાં પાણી પીધેલું ના હોય. સામાન્ય રીતે જમ્યાના ત્રણ કલાક પછી વ્યાયામની કોઈ પણ ક્રિયા કરવી.
જે જમીન પર કસરતો કરવાની હોય અથવા રમતો રમવાની હોય તેની સપાટી સમતલ હોવી જોઈએ. સપાટી વધારે ખરબચડી કે વધારે લીસી ન હોવી જોઈએ.
રમતો રમતી વખતે જે-તે રમતનાં સાધનો નિયમાનુસારનાં છે કે નહિ તે તપાસવું.
તૂટેલાં સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ.
પવન, ગરમી, ઠંડી કે વરસાદ વધારે પ્રમાણમાં હોય તેવા વાતાવરનમાં ભારે વ્યાયમ કરવાનું કે રમતો રમવાનું ટાળવું જોઈએ.