Chapter Chosen

વ્યાયામની અસરો

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

હળવી કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતોની અસરો જણાવો. 


કસરતોથી રુધિરાભિસરણતંત્ર પર થતી તાત્કાલિક અસરો વર્ણવો. 

Advertisement
વ્યાયામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. 

મુખ્યત્વે ભારે વ્યાયામ કરતાં પહેલા6 દૉક્ટર દ્વાર શારીરિક તપાસ કરાવવી હિતાવહ છે.

જો ખેલાડીની વારસાગત રોગ જેવા કે ક્ષય, સ્વાદુપિંડની નિષ્ક્રિયતા, મૂત્રપિંડ કે કલેજાની ખામી હોય, તો ડૉકટરની સલાહને ધ્યાનમાં રાખીને વ્યાયામ કરવો.

ભારે વ્યાયામ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવું કે પેટ ભરીને ખાધેલું ના હોય અથવા વધારે પ્રમાણમાં પાણી પીધેલું ના હોય. સામાન્ય રીતે જમ્યાના ત્રણ કલાક પછી વ્યાયામની કોઈ પણ ક્રિયા કરવી.

જે જમીન પર કસરતો કરવાની હોય અથવા રમતો રમવાની હોય તેની સપાટી સમતલ હોવી જોઈએ. સપાટી વધારે ખરબચડી કે વધારે લીસી ન હોવી જોઈએ.

રમતો રમતી વખતે જે-તે રમતનાં સાધનો નિયમાનુસારનાં છે કે નહિ તે તપાસવું.

તૂટેલાં સાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ.

પવન, ગરમી, ઠંડી કે વરસાદ વધારે પ્રમાણમાં હોય તેવા વાતાવરનમાં ભારે વ્યાયમ કરવાનું કે રમતો રમવાનું ટાળવું જોઈએ.


Advertisement
ભારે પ્રકારની કસરતોથી શ્વસન તંત્ર પર થતી કસરતની અસરો જણાવો. 

‘સાદી ભાષામાં કસરતો એટલે શારીરિક હલનચલનની ક્રિયાઓ અથવા શારીરિક પ્રવૃત્તિઓ’ આ વિધાન સમજાવો. 

Advertisement