CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અમીબામાં ખોરાક મેળવવાની પ્રક્રિયા ............. થી ઓળખાય છે.
એમીબાયોસિસ
કોષીય ઘનભક્ષણ
ડાયાલિસિસ
સાયટોકાઈનેસિસ
નીચે જણાવેલા પૈકી એક સજીવમાં મૃતોપજીવી પોષણપધ્દ્વતિ છે.
જૂ
જળો
મેલેરિયલ પરોપજીવી
મશરૂમ
પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ........... છે.
4.5m
6.5m
1.5m
3.5m
નીચે આપેલા કયા પ્રકારનાં નાનું આંતરડું લાંબું હોય છે ?
તૃણાહારી
સ્વાવલંબી
મિશ્રાહારી
માંસાહારી