CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આપણા માટે પોષણનું મહત્ત્વ જણાવો.
અથવા
પોષણ દેહધાર્મિક કાર્યો માટે જરૂરી છે. સમજાવો.
શ્વસનના પ્રકારો સમજાવો. અથવા નોંધ લખો : (1) જારક શ્વસન (2) અજારક શ્વસન
જીવંત પ્રક્રિયાઓ એટલે શું ? સજીવોની સામાન્ય જૈવિક પ્રક્રિયાઓ સમજાવો.
પોષણપદ્વતિ એટલે શું ? સજીવોમાં જોવા મળતી પોષણપદ્વતિના વિવિધ પ્રકારનાં નામ અને ઉદાહરણ જણાવો.
પોષણ અને ખોરાક એટલે શું ? ખોરાકમાં કયાં કયાં પોષક તત્ત્વો હોય છે ?
પોષણ : ખોરાકનાં તત્ત્વોનો કાર્યશક્તિ મેળવવા, વૃદ્વિ અને અન્ય જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે.
શરીર પોષક તત્ત્વો પૂરા પાડતા પદાર્થોને ખોરાક કે દૈનિક આહાર કહે છે. ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ, પ્રોટીન, વિટામિન્સ, પાણી, ક્ષારો વગેરે પોષક તત્વો હોય છે.