Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

81.

જનીનિક માહિતીને બ્લ્યુ પ્રિન્ટનું રહસ્ય કોના પર હોય છે ?

  • નાઈટ્રોજન બેઈઝના જથ્થા પર 

  • પ્યુરિન અને પિરિમિડિનની ચોક્કસ સંખ્યા પર

  • DNA પર ગોઠવાયેલા નાઈટ્રોજન બેઈઝના ચોક્કસ ક્રમ પર 

  • RNA પર ગોઠવાયેલ નાઈટ્રોજન બેઈઝના ક્રમ પર 


Advertisement
82.

ટ્રાન્સ્ક્રિપ્સન પ્રક્રિયામાં ફોસ્ફો-ડાય-એસ્ટર બંધ રચતો ઉત્સેચક કયો છે ?

  • DNA હેલિકેઝ 

  • DNA પોલિમરેઝ- III 

  • DNA લાયગેઝ 

  • એક પણ નહિ.


D.

એક પણ નહિ.


Advertisement
83.

એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનોઍસિડનું સ્થાન નક્કી કરતો હોય તો તેને કેવો કહી શકાય ?

  • અર્થહિન

  • વિશિષ્ટ 

  • સર્વવ્યાપી 

  • અવનત 


84.

અવનવ-સંકેત કોને કહી શકાય ?

  • જ્યારે સંકેત કોઈ પણ એમિનોઍસિડનું સંકેતન ન કરે ત્યારે.

  • એક જ એમિનોઍસિડ જેનો દરેક સજીવમાં સમાન સંકેત

  • જ્યારે એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનોઍસિડનું સ્થાન નક્કી કરતો હોય ત્યારે. 

  • એક જ એમિનો ઍસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે ત્યારે. 


Advertisement
85.

જનીનસંકેત ત્રિઅંકી છે. એવું સાબિત કોણે કર્યું ?

  • શેરમાર્ક

  • ગ્રિફિથ 

  • વોટ્સન, ક્રિક 

  • નિરેનબર્ગ, મથાઈ, ખુરાના 


86.

m-RNA કોષરસમાં સ્થળાંતરરિત થઈ કઈ અંગિકા સાથે જોડાય છે ?

  • ગોલ્ગિકાય

  • હરિતકણ 

  • કણભાસુત્ર 

  • રિબોઝોમ્સ 


87. અર્થહિન સંકેતની સંખ્યા કેટલી છે ? 
  • 1

  • 3

  • 20

  • 61


88. ત્રિઅંકી સંકેતમાં કેટલા સંકેત એમિનોઍસિડનું સ્થાન નક્કી કરે છે ? 
  • 3

  • 4

  • 61

  • 64

Advertisement
89.

જનીનસંકેત એટલે શું ?

  • m-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણને સાંકેતિક માહિતી ધરાવે.

  • DNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણની માહિતી આપે. 

  • t-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણ્ની માહિત્તી આપે. 

  • r-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે રિબોઝોમ્સને માહિતી આપી. 


90.

m-RNAનું નિર્માણ થયા બાદ કયાં વહન પામે છે ?

  • કણભાસુત્રમાં 

  • કોષકેન્દ્રમાં 

  • કોષરસમાં 

  • એક કોષમાંથી બીજા કોષમાં


Advertisement