CBSE
એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનોઍસિડનું સ્થાન નક્કી કરતો હોય તો તેને કેવો કહી શકાય ?
અર્થહિન
વિશિષ્ટ
સર્વવ્યાપી
અવનત
અવનવ-સંકેત કોને કહી શકાય ?
જ્યારે સંકેત કોઈ પણ એમિનોઍસિડનું સંકેતન ન કરે ત્યારે.
એક જ એમિનોઍસિડ જેનો દરેક સજીવમાં સમાન સંકેત
જ્યારે એક જ પ્રકારનો સંકેત એક જ પ્રકારના એમિનોઍસિડનું સ્થાન નક્કી કરતો હોય ત્યારે.
એક જ એમિનો ઍસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે ત્યારે.
m-RNAનું નિર્માણ થયા બાદ કયાં વહન પામે છે ?
કણભાસુત્રમાં
કોષકેન્દ્રમાં
કોષરસમાં
એક કોષમાંથી બીજા કોષમાં
જનીનસંકેત ત્રિઅંકી છે. એવું સાબિત કોણે કર્યું ?
શેરમાર્ક
ગ્રિફિથ
વોટ્સન, ક્રિક
નિરેનબર્ગ, મથાઈ, ખુરાના
1
3
20
61
m-RNA કોષરસમાં સ્થળાંતરરિત થઈ કઈ અંગિકા સાથે જોડાય છે ?
ગોલ્ગિકાય
હરિતકણ
કણભાસુત્ર
રિબોઝોમ્સ
ટ્રાન્સ્ક્રિપ્સન પ્રક્રિયામાં ફોસ્ફો-ડાય-એસ્ટર બંધ રચતો ઉત્સેચક કયો છે ?
DNA હેલિકેઝ
DNA પોલિમરેઝ- III
DNA લાયગેઝ
એક પણ નહિ.
જનીનસંકેત એટલે શું ?
m-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણને સાંકેતિક માહિતી ધરાવે.
DNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણની માહિતી આપે.
t-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે પ્રોટીન-સંશ્ર્લેષણ્ની માહિત્તી આપે.
r-RNA પર નાઈટ્રોજન બેઈઝનો ક્રમ કે જે રિબોઝોમ્સને માહિતી આપી.
જનીનિક માહિતીને બ્લ્યુ પ્રિન્ટનું રહસ્ય કોના પર હોય છે ?
નાઈટ્રોજન બેઈઝના જથ્થા પર
પ્યુરિન અને પિરિમિડિનની ચોક્કસ સંખ્યા પર
DNA પર ગોઠવાયેલા નાઈટ્રોજન બેઈઝના ચોક્કસ ક્રમ પર
RNA પર ગોઠવાયેલ નાઈટ્રોજન બેઈઝના ક્રમ પર
C.
DNA પર ગોઠવાયેલા નાઈટ્રોજન બેઈઝના ચોક્કસ ક્રમ પર
3
4
61