Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

531.

જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્વ લાલ પુષ્પનું શુદ્વ સફેદ પુષ્પ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે F1 એ ગુલાબી પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે આ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી F2 પેઢીનો ગુણોત્તર 1 લાલ, 2 ગુલાબી, 1 સફેદ છે. ઉપરની અવસ્થા ........ દ્વારા સમજાવી શકાય?

  • ઘાતક જનીન

  • મુક્ત વિશ્લેષણ

  • વાસ્તવિક પ્રભાવિતા

  • અપૂર્ણ પ્રભાવિતા


532.

એક જનીનની આનુવંશિકતાની સ્થિતિમાં 3:1 સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર શાનાં આધારે સમજાવી શકાય?

  • સહલગ્નતા

  • પ્રભાવિતા

  • સંપૂર્ણ પ્રભાવિતા

  • સહપ્રભાવિતા


533.

રુધિર જૂથનાં સંદર્ભમાં, એ લીલ અને બંને સાથે ઉપસ્થિત હોય ત્યારે,

  • IA અને IB બંને એલીલ વ્યક્ત થાય છે.

  • માત્ર IB એલીલ વ્યક્ત થાય છે.

  • માત્ર IA એલીલ વ્યક્ત થાય છે.

  • આપેલ પૈકી એક પણ નહી


534.

નીચેનામાંથી શેમાં નર મોનોસોમિક (XO) હોય છે?

  • તીડ

  • મનુષ્ય

  • પક્ષીઓ

  • મધમાખી


Advertisement
Advertisement