Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

381.

દ્વિ-સંકરણની સંતતિમાં કેટલા સંકરિત છોડ હોય છે?

  • એક 

  • બે 

  • ચાર 

  • સોળ


382.

દ્વિ સંકરિત વનસ્પતિ કેટલા પ્રકારની પરાગરજ ઉત્પન્ન કરે છે?

  • એક 

  • બે 

  • ચાર 

  • આઠ


383.

જ્યારે પુષ્પો એક લિંગી હોય તો......... માં ઇમાસ્કયુલેશન કરવામાં આવે છે.

  • માદાં 

  • નર 

  • A અને B બંને

  • આપેલ પૈકી એક પણ નહી


384.

મેન્ડેલનું તારણ પ્રથમ .............. માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

  • નેચર ફોરશેન્ડર વેરેઇન

  • જર્નલ ઓફ પ્લાન્ટ બ્રીડિંગ 

  • જર્નલ ઓફ જીનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડિંગ

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
385.

જ્યારે વનસ્પતિને વૈષમ્યાત્મક લક્ષણોના બે કારકો હોય તો તેને ......... કહે છે.

  • એકસદની

  • સમયુગ્મી 

  • દ્વિસદની

  • વિષમયુગ્મી


Advertisement
386.

જનીન પ્રકાર ........ છે.

  • જનન કોષોની જનીનિક સંરચના

  • વ્યક્તિની જનીનિક સંરચના

  • અસંખ્ય સજીવોની જનીનિક સંરચના

  • પ્લાસ્ટીડસની જનીનિક સંરચના


B.

વ્યક્તિની જનીનિક સંરચના


Advertisement
387.

મેન્ડેલવાદ .......... ની જનીનવિદ્યા છે.

  • આદિકોષકેન્દ્રી

  • એકકીય 

  • દ્વિકીય

  • આપેલ બધા જ


388.

સ્વરૂપ પ્રકાર પ્રમાણ 3:1 ............ સાબિત કરે છે.

  • મુક્ત વિશ્લેષણનો નિયમ

  • પ્રભુતા

  • વિશ્લેષણ

  • વ્યતિકરણ


Advertisement
389.

સંકરણ માટે મેન્ડેલ દ્વારા કઈ પદ્વતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

  • ઇમાસ્ક્યુલેશન

  • બેગીંગ

  • પ્રોટોપ્લાસ્ટ ફ્યુઝન

  • A અને B બંને


390.

કારક કે જે તેની અસર બીજાની હાજરીમાં અભિવ્યક્ત કરી શકતું નથી તેને ......... કહેવાય છે.

  • પ્રચ્છન્ન

  • સહપ્રભુતા 

  • સપ્લીમેન્ટરી

  • કોમ્પ્લીમેન્ટરી


Advertisement