Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

521.

નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ માટેનું ઉત્તમ દ્રષ્ટાંત છે?

  • બીજનો આકાર

  • વટાણાનાં પુષ્પનો રંગ

  • ABO રૂધિરજુથ

  • વટાણામાં સ્ટાર્ચની કણિકાઓનું કદ 


522.

આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્વાંત કોનાં દ્વારા આપવામાં આવ્યો?

  • ટી.એચ.મોર્ગન

  • બેટ્સન

  • બોવેરી

  • સટ્ટન


523.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • મેન્ડેલિયન ખામી એ એક કે તેથીએ વધુ રંગસૂત્રની ખામી કે અધિકતાનાં પરિણામે થાય છે.

  • જન્યુઓનાં નિર્માણ દરમિયાન લક્ષણોનું અલગીકરણ થાય છે.

  • બધા જ લક્ષણો વાસ્તવિક પ્રભાવિતા દર્શાવે છે.

  • લક્ષણો હંમેશા વિષમયુગ્મી અવસ્થા દરમિયાન મિશ્ર થઈ જાય છે.


524.

શેમાં નર વિષમયુગ્મી અવસ્થા જોવા મળે છે?

  • તીડમાં XO પ્રકારનો નર

  • મનુષ્યમાં XY પ્રકારનો નર

  • પક્ષીઓમાં ZW પ્રકારનો નર

  • A અને B બંને


Advertisement
525.

નીચેનામાંથી કઈ અવસ્થા સહપ્રભાવિતા માટે સાચી છે?

  • F1 નો સ્વરૂપ પ્રકાર બંને પિત્તૃઓ સાથે સામ્યતા દર્શાવે છે.

  • F1 નો સ્વરૂપ પ્રકાર બંને પિત્તૃમાંથી કોઈ એક પિત્તૃને સમાન હોય.

  • F1 નો સ્વરૂપ પ્રકાર બંનેમાંથી એક પણ પિત્તૃને સમાન હોય ત્યારે

  • આપેલ પૈકી કે પણ નહી


526.

ડ્રોસાફિલા મેલાનોગારૂટર માટે કયું વિધાન ખોટું છે?

  • તે કેટલીક આનુવંશિક ભિન્નતા દર્શાવે છે. જે ઉંચી ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શકયંત્ર દ્વારા જોઈ શકાય છે.
  • તેમાં સ્પષ્ટ લિંગ વિભેદન હોય છે.

  • તે પોતાનું જીવનચક્ર લગભગ બે સપ્તાહમાં પૂર્ણ કરે છે.

  • એક જ મૈથુન દ્વારા અસંખ્ય સંતતિ ઉત્પન્ન થાય છે.


Advertisement
527.

સિકલ સેલ એનીમિયામાં-

  • અતિ ઓક્સિજન તાણની પરિસ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિનનું પોલિમરાઈઝેશન થાય છે. જેનાં પરિણામે નો આકાર બદલે છે.
  • ગ્લોબિન શૃંખલા રૂપાંતરિત બને છે.

  • વિકૃત હિમોગ્લોબીન અણુ ઓક્સિજન તણાવની સ્થિતિમાં પોલીમરાઇઝેશન પામે છે, જેનાં પરિણામે નો આકાર બદલે છે.
  • હિમોગ્લોબિનનાં અણુની શૃંખલામાં છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડનું વેલાઈન દ્વારા પ્રતિસ્થાપન થાય છે.

C.

વિકૃત હિમોગ્લોબીન અણુ ઓક્સિજન તણાવની સ્થિતિમાં પોલીમરાઇઝેશન પામે છે, જેનાં પરિણામે નો આકાર બદલે છે.

Advertisement
528.

પ્રચ્છન્ન લક્ષણ એ છે કે જે –

  • હંમેશા અશુદ્વ હોય છે.

  • માત્ર વિષમયુગ્મી અવસ્થામાં જ અભિવ્યક્ત થાય છે.

  • માત્ર સમયુગ્મી અવસ્થામાં જ અભિવ્યક્ત થાય છે.

  • વિષમયુગ્મી અવસ્થામાં મિશ્રણ થયેલા હોય છે.


Advertisement
529.

સૈદ્વાંતિક રીતે સ્વરૂપપ્રકાર ત્યારે હ અભિવ્યકત પામે છે, જ્યારે કોઈ આધારક એ તેની નીપજમાં રૂપાંતર પામે, પરંતુ નીચેનામાંથી કઈ અવસ્થા દરમિયાન સ્વરૂપપ્રકાર અસર પામે છે?

  • જ્યારે અરૂપાંતરિત એલીલ કોઈ જ ઉત્સેચક ઉત્પન્ન કરે નહીં ત્યારે

  • જ્યારે રૂપાંતરિત એલીલ એ સામાન્ય ઉત્સેચક ઉત્પન્ન કરે ત્યારે

  • જ્યારે રૂપાંતરિત એલીલ એ અક્રિયાશીલ ઉત્સેચક ઉત્પન્ન કરે ત્યારે

  • આપેલ બધા જ


530.

નીચેનામાંથી કોનામાં માદા દ્વારા લિંગનિશ્વયન થાય છે?

  • પક્ષીઓ 

  • તીડ

  • મનુષ્ય 

  • ડ્રોસાફિલા


Advertisement