Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

11.

તંદુરસ્ત વ્યક્તિના ,ઊત્રપિંડમાંથી રુધિરના પરિવહન બાદ નીચે પૈકી કયાં દ્રવ્યોના પ્રમાણમાં ફેરફાર થતો નથી ?

  • યુરિક ઍસિડ અને એમિનોઍસિડ

  • યુરિયા અને ગ્લુકોઝ 

  • યુરિયા અને યુરિક ઍસિડ 

  • એમિનોઍસિડ અને ગ્લુકોઝ 


12.

ડાયાબિટિસ ઈન્સિપીડસનું કારણ .........

  • ADHનો સ્ત્રાવ

  • વાસપ્રેસીનનો અલ્પસ્ત્રાવ 

  • ઈન્યુલિનની ઊણપ 

  • ઈન્યુલિનનો વધુ સ્ત્રાવ 


13. યુરિયાના એક અણુના નિર્માણ માટે NH3 કેટલા અણુઓ જોઈએ ? 
  • 1

  • 2

  • 3

  • 4


14.

RAASમાં નીચે પૈકી શેનો સમાવેશ થાય છે ?

  • રેનીન 

  • એન્જિયોટેન્સિન

  • આલ્ડેસ્ટોરેન 

  • આપેલ બધા જ


Advertisement
15.

રેનીન અંતઃસ્ત્રાવનું કાર્ય

  • રુધિરવાહિનિનું વિસ્તરણ પ્રેરે 

  • કૉપર્સલ્યુટિયમને ઉત્તેજે

  • એન્જિયોટેંસિનોજનનું વિઘટન 

  • રિધિરનું દબાણ ઘટાડે 


16.

એન્જિયોટેન્સિન-I નું નિર્માણ ક્યાં થાય છે ?

  • યકૃત 

  • JGA 

  • મૂત્રપિંડ

  • સ્વાદુપિંડ


17.

એન્જિયોટેન્સિનોજનમાંથી એન્જિયોટેન્સીનની સક્રિયતામાં જવાબદાર.......

  • હિટ્યુરિક ઍસિડ

  • રેનીન 

  • મંદ HCI 

  • કેસિન 


18.

મનુષ્યમાં નાઈટ્રોજનયુક્ત મુખ્ય ઉત્સર્ગદ્રવ્યનું નિર્માણ અને નિકાલ જણાવો.

  • યકૃત દ્વારા જ નિર્માણ અને નિકાલ

  • મુત્રપિંડમાં નિર્માણ અને યકૃતમાંથી નિકાલ 

  • મૂત્રપિંડ દ્વારા જ નિર્માણ અને નિકાલ 

  • યકૃતમાં નિર્માણ અને મૂત્રપિંડ દ્વારા નિકાલ


Advertisement
19.

GFRમાં ઘટડો થતાં

  • પર્શ્વ પિટ્યુટરીમાંથી ADHનો સ્ત્રાવ થશે.

  • JGA માંથી રેનીનનો સ્ત્રાવ થશે. 

  • એડ્રીનલ બાહયકમાંથી આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ થશે. 

  • એડ્રીનલ મજ્જકમાંથી એડ્રીનાલીનનો સ્ત્રાવ થશે. 


20.

રેનીન અંતઃસ્ત્રાવનું ઉદ્દભવ સ્થાન

  • મિત્રપિંડનિવાય

  • JGA 

  • મુત્રપિંડ મજ્જક 

  • સંગ્રહણ નલિકા 


Advertisement