Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

81.

ADH નો સ્ત્રાવ ક્યારે અવરોધાય ?

  • યુરિયાનું વધુ નિર્માણ 

  • મૂત્રપિંડનલિકા વધ સંકોચન પામે

  • શરીરના પ્રવાહીના કદમાં ઘટાડો નોંધાય 

  • શરીરના પ્રવાહેન કદ સામાન્ય બને 


82.

મૂત્રનિર્માણની પ્રક્રિયાના નિયમન દર્શાવતા ચાર્ટમાં P, Q, R, S, શું દર્શાવે છે ?

  • P : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે 
    Q : હાયપોથેલેમસ 
    R : ADHનો સ્ત્રાવ થાય 
    S : નલિકાના પશ્વ ભાગમાંથી પાણીનું પુનઃશોષણ થાય 

  • P : શરીરનાં પાણીનું પ્રમાણ ઘટે 
    Q : પશ્વાનુમસ્તિષ્ક 
    R : ADHનો સ્ત્રાવ શરૂ કરે 
    S : નલિકાના અગ્રભાગમાંથી પાણીનું પુનઃશોષણ થાય. 

  • P : શરીરમાં પ્રાણીનું પ્રમાણ વધે 
    Q : હાયપોથેલેમસ 
    R : ADHનો સ્ત્રાવ અટકાવે 
    S : નલિકાના પાછળના ભાગમાંથી પુનઃશોષણની ક્રિયા અટકાવે 

  • આપેલ એક પણ નહિ.


83.

સીબમના બંધારણ માટે સાચો વિકલ્પ શોધો.

  • ફેટિઍસિડ, સ્ટીરોલ્સ, પાણી, ક્ષાર 

  • મીણ, સ્ટીરોલ્સ, ફેટીઍસિડ, હાઈડ્રોકાર્બન

  • મીણ, હાઈડ્રોકર્બન, ફેટિઍસિડ, યુરિક ઍસિડ 

  • યુરિયા, લેક્ટિક ઍસિડ, થોડા એમિનોઍસિડ, ક્ષાર 


84.

વેસોપેસીન અંતઃસ્ત્રાવનું ઉદ્દભવ સ્થાન જણાવો.

  • હાયપોથેલેમસ 

  • પશ્વ પિટ્યુટરી ગ્રંથિ

  • મૂત્રપિંડ 

  • ઍડ્રિનલ ગ્રંથિ 


Advertisement
85.

પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ પામતા પરસેવાનું બંધારણ જણાવો.

  • NaCl, સ્ટીરોલ્સ, મીણ, ફેટીઍસિડ, હાઈડ્રોકાર્બન 

  • એમિનોઍસિડ, લૅક્ટિક ઍસિડ, સ્ટીરોલ્સ, મીણ, H2O

  • લેક્ટિક ઍસિડ, ઍમિનોઍસિડ, H2O, યુરિયા NaCl 

  • H2O, યુરિયા, એમિનોઍસિડ, ફેટિઍસિડ 


86.

મૂત્રનિકાલ દરમિયાન અનુક્રમે મૂત્રાશયની દીવાલના સ્નાયુનું .......... અને મૂત્રજનનમાર્ગન મૂત્રાશયના ખૂલતા છિદ્રની આસપાસના અવરોધક સ્નાયુઓનું .......... થાય છે.

  • વિકોચન, સંકોચન 

  • વિકોચન, વિકોચન 

  • સંકોચન, વિકોચન

  • સંકોચન, સંકોચન 


87.

જે દ્રવ્યો દર્દીના રુધિરમાંથી દૂર કરવાં હોય તેમનું પ્રમાણ ડાયેલાઈઝિંગ પ્રવાહીમાં કેટૅલું હોવું જોઈએ ?

  • રુધિરરસમાં હોય તેટલું જ

  • વધુ 

  • ઓછું 

  • શૂન્ય 


88.

મૂત્રાશયનું સંકોચન અને શિથિલન પર કોના ચેતાતંતુઓના ઊર્મિવેગો દ્વારા થાય છે ?

  • કરોડરજ્જુ 

  • અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર

  • મગજના 

  • A અને B બંને 


Advertisement
89.

નીચે પૈકી શેમાં થતો ફેરફાર શરીરની આસૃતિ સંવેદી કેન્દ્રોને ક્રિયાશીલ બનાવે છે ?

  • આયોનિક સાંદ્રતા 

  • શરીરના પ્રવાહીના કદમાં થતો ફેરફાર 

  • રુધિરની માત્રા 

  • આપેલ તમામ


90.

મૂત્રને અધિસંકેન્દ્રિત અને રુધિરને અધોસંકેન્દ્રિત બનાવતો અંતઃસ્ત્રાવ જણાવો.

  • સ્ટેરોલ્સ

  • ADH

  • ઍદ્રિનાલીન 

  • ગ્લુકેગોન 


Advertisement