Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

Advertisement
71.

નીચે પૈકી કયુ અંગ નાઈટ્રોજનયુક્ત વિષારી દ્રવ્યના નિર્માણ કે નિકલ સાથે સંકળાયેલું નથી ?

  • મૂત્રપિંડ

  • ફેફસાં 

  • યકૃત 

  • ત્વચા 


B.

ફેફસાં 


Advertisement
72.

મૂત્રપિંડનિવાપમાં ઠલવાયેલું મૂત્ર સૌપ્રથમ શેમાં દાખલ થાય છે ?

  • મૂત્રાશય

  • બિલિનીનલિકા 

  • મૂત્રજનનમાર્ગ 

  • મૂત્રવાહિની 


73.

વાસારેક્ટામાં પ્રવેશતા રુધિરની mOsmoil-1 આંતરાલીય પ્રવાહીની સરખામણીમાં કેવી હોય છે ?

  • સમસાંદ્ર 

  • વધારે 

  • ઓછી

  • A અને B બંને


74.

મૂત્રસર્જન એ સતત છાલતી પ્રક્રિયા છે, પરંતુ મૂત્રનિકાલ સતત થતો નથી, કારણ કે .......

  • મૂત્રાશયની દીવાલ રેખીત સ્નાયુની બનેલી છે. 

  • મૂત્રવાહિનીની ફરતે અવરિધક સ્નાયુ હોય છે. 

  • બિલીનીનલિકામં મૂત્રનો હંગામી સંગ્રહ થાય છે. 

  • મૂત્રાશયનું મૂત્રપિંડમાં ખૂલતું છિદ્ર અવરોધક સ્નાયુથી બંધ હોય છે, જે CNSના સંદેશા હેઠળ વિકોચન પામે છે.


Advertisement
75.

નીચે પૈકી કયા અંતઃસ્ત્રાવ સંગ્રહણનલિકાની પ્રવેશ્યતા વધારે છે ?

  • ADH

  • GH 

  • LH 

  • ACTH


76.

રિનલ પિરામિડિના અંતરાલીય પ્રવીહીમાં ઘનતા વધારવા કયા દ્રવ્યનું સંગ્રહણનલિકાના છેલ્લા ભાગમાંથી પ્રસરણ થાય છે ?

  • યુરિયા

  • NaCl

  • bold HCO subscript top enclose bold 3 end subscript
  • H2


77.

ADH ના અભાવમાં

  • યુરિયાનું વધુ નિર્માણ

  • સાંદ્ર મુત્રત્યાગ 

  • મંદ મૂત્રવૃદ્ધિ 

  • મૂત્રપિંડ નિષ્ક્રિય 


78. માનવમૂત્રનો pH જણાવો. 
  • 4.5

  • 5.2

  • 6.0

  • 7.35


Advertisement
79.

મૂત્રપિંડનલિકાના સંદર્ભમાં સાચુ6 વિધાન જણાવો.

  • Na+ અને Cl- નું વહન હેન્લેના આરોહી વિસ્તારમાંથી આંતરાલીય પ્રવાહીમાં અને ત્યાંથી વાસારેક્ટામાં દાખલ થાય છે. 
  • Na+ અને Cl- નું વહન વારેક્ટામાંથી આંતરાલીય પ્રવાહી અને ત્યાંથી હેન્લેના આરોહી વિસ્તારમા6 દાખલ થાય છે.
  • Na+ અને Cl- નું વહન આંતરાલિય પ્રવાહીમાંથી અવરોહી હેન્લેના પાશમાં પ્રવેશે છે. 

  • Na+ અને Cl-નું વહન હેન્લેના અવરોહી વિસ્તારમાંથી આંતરાલીય પ્રવાહીમાં અને ત્યાંથી વાસારેક્ટામાં દાખલ થાય છે. 

80.

કાઉન્ટરકરન્ટનું કાર્ય .........

  • પાસપાસેના ઉત્સર્ગએકમ અને વાસારેક્ટામાં વધુ સાંદ્રતા જાળવી રાખવાનું છે.

  • પાસપાસેના ઉત્સર્ગ એકમ અને સંગ્રહણનલિકામાં વધુ સાંદ્રતાં જાળવી રાખવાનું છે. 

  • અધોસંકેન્દ્રીત મૂત્ર તૈયાર કરવાનું 

  • સમદાંદ્ર મૂત્ર તૈયાર કરવાનું 


Advertisement