Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉદ્દવિકાસ

Multiple Choice Questions

261.

ઓચિંતો અને ભિન્ન ફેરફાર, જે જનીનની રચનામાં થાય છે તેને ........ કહે છે.

  • પ્રતિગામી પશ્વ વિકૃતિ

  • પોઈન્ટ મ્યુટેશન

  • રંગસૂત્રીય વિપથનો

  • પુરોગામી વિકૃતિ/અગ્ર વિકૃતિ


262.

વિકૃતિ સામાન્ય રીતે ......... હોય છે.

  • પ્રચ્છન્ન

  • સહ પ્રભાવિતા

  • અપૂર્ણ પ્રભાવીતા

  • પ્રભાવી 


263.

વાસ્તવિક વિકૃતિ સૌપ્રથમ કોના દ્વારા પહેલાં શોધાઈ?

  • દ્ર-વ્રિસે

  • મૂલર 

  • મોર્ગન

  • સ્ટેડલર


264.

વિકૃતિ એ .......

  • ફેરફાર છે, પેઢીની સંતતિને અસર કરે છે.

  • એક ફેરફાર જે પિતૃઓને જ અસર કરે છે અને ક્યારેય વારસાગત નથ

  • અસતત ફેરફાર જે વારસાગત છે.

  • વનસ્પતિની વૃદ્વિ માટેનું કારક 


Advertisement
265.

રંગસૂત્રોની બે સમજાત ન હોય તેવીબે જોડીઓ વચ્ચે થતા રંગસૂત્રોના ભાગોનો ફેરફાર:-

  • સંક્રમણ

  • વ્યતિકરણ/પરાંતરણ

  • સ્થાનાંતરણ

  • ઉત્ક્રમણ


266.

કોણે વિકૃતિ શબ્દનો પ્રયોગ પ્રથમવાર કર્યો હતો?

  • દ્ર-વ્રિસે 

  • મેન્ડલ

  • મોર્ગન

  • ડાર્વિન


267.

સૂક્ષ્મ વિકૃતિઓ, ફેરફારોને શેમાં સમાવે છે?

  • એકલ જનીન

  • રંગસુત્રના સેટેલાઈટ ક્ષેત્રમાં 

  • મીની રંગસૂત્રો 

  • લઘુકાય


Advertisement
268.

વિકૃતિ સામાન્ય રીતે ........ સર્જે છે.

  • કોઈ ફેરફાર નહી

  • નાના ફેરફારો

  • અવગણી શકાય એવા ફેરફારો

  • મોટા ફેરફારો


D.

મોટા ફેરફારો


Advertisement
Advertisement
269.

મોટે ભાગે વિકૃતિઓ ........ હોય છે.

  • લાભદાયક

  • વારસાગત

  • બિનવારસાગત

  • હાનિકારક


270.

નીચેનામાંથી શેને વિકૃતિ કહી શકાય?

  • વધારાના રંગસૂત્રને ધરાવતું

  • અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થવી

  • યુગ્મક સંલયન પછી રંગસૂત્રોનું બેવડાવું 

  • આપેલ બધા જ


Advertisement