Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

291.

ઉચ્ચ પ્રાણીમાં વ્યતિકરણની ઘટના જે જનીનિક પુન:યોજનામાં પરિણમે છે, બેકટેરિયા કોની વચ્ચે થાય છે?

  • દ્વિસંયોજક સિસ્ટર રંગસૂત્રિકા

  • દ્વિસંયોજક નોન-સિસ્ટર રંગસુત્રિકા 

  • બે બાળકોષકેન્દ્રિકા 

  • બે જુદા દ્વિસંયોજક


292.

દૈહિક કોષચક્રમાં

  • G1-અવસ્થામાં નું પ્રમાણ વાસ્તવિક અર્ધીકરણની કઈ અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે?
  • G2-અવસ્થા એ સમસુત્રીભાજનને અનુસરે છે.

  • DNA નું સ્વયંજનન અવસ્થામાં થાય છે.

  • ટુંકી અંતરાપ્રાવસ્થા બાદ લાંબી સમસૂત્રીભાજન અવસ્થા જોવા મળે છે.


293.

અર્ધિકરણની કઈ અવસ્થામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે?

  • અંત્યાવસ્થા - |

  • અંત્યાવસ્થા- ||

  • ભાજનોત્તરાવસ્થા - |

  • ભાજનોત્તરાવસ્થા - ||


294.

સ્વસ્તિક ચોકડીઓ એ શેના પરિણામે નિર્માણ પામે છે?

  • અયુગ્મિક સમલક્ષી રંગસૂત્રોના ભાગોના ગુમાવવા કારણે

  • યુગ્મિક સમલક્ષી રંગસૂત્રોની ભાગોની આપ-લેનાં કારણે 

  • અયુગ્મિક આમલક્ષી રંગસૂત્રોની ભાગોની આપ-લેનાં કારણે

  • યુગ્મિક સમલક્ષી રંગસૂત્રોના ભાગોના દ્વિગુણનના કારણે 


Advertisement
295.

જ્યારે આખા રંગસુત્રોમાં સૂત્રયુગ્મન પૂર્ણ થાય તો કોષ ત્યારે ............. અવસ્થામાં પ્રવેશે છે.

  • ડિપ્લોટીન 

  • ડાયાકાઇનેસીસ

  • ઝાયગોટીન 

  • પેકાયટીન 


296.

ઘણા કોષો બેકટેરિયામની પાસે ........... ન હોવા છતાં યોગ્ય રીબેકટેરિયા કાર્ય કરે છે અને સમસૂત્રીભાજનની રીબેકટેરિયા વિભાજન પામે છે.

  • પ્લાસ્ટિડ (લવક)

  • કોષરસપટલ 

  • કોષીયકંકાલ

  • કણાભસુત્ર 


297.

.............. માટે ગુણસૂત્રબિંદુ જરૂરી છે.

  • વ્યતિકરણ 

  • પ્રત્યાંકન

  • રંગસૂત્રોનાં ધ્રુવો તરફના હલનચલન 

  • કોષરસીય વિખંડન


298.

કોષચક્રમાં સુકોષકેન્દ્રી કોષમાં કઈ અવસ્થા દરમિયાન હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય છે?

  • પૂર્વાવસ્થાની અવસ્થા દરમિયાન

  • સંપૂર્ણ પૂર્વાવસ્થા દરમિયાન

  • અંત્યાવસ્થા દરમિયાન 

  • S-અવસ્થા દરમિયાન 


Advertisement
299.

જો વનસ્પતિકોષમાં હોય તો અર્ધીકરણની ભાજનાવસ્થા માં બેકટેરિયા કઈ રીબેકટેરિયા શક્ય છે?

  • 32 દ્વિસંયોજક દ્વારા

  • 32 દ્વિસંયોજક દ્વારા 

  • 16 ચતુ:સંયોજક દ્વારા 

  • 16 દ્વિસંયોજક દ્વારા 


300.

જીવદ્રવ્ય તંતુ કોષરસતંતુ એ.......

  • હલનચલન માટેની રચનાઓ છે. 

  • કોષકેન્દ્રને કોષરસપટલ સાથે સાંકળતા પટલો છે.

  • પાસપાસેના કોષો વચ્ચેનાં જોડાણો છે.

  • કોષો વચ્ચેના કોષ્ઠીય સિમેન્ટેડ આવરણો છે.


Advertisement