CBSE
2
4
8
9
સાયનેપ્સીસ એટલે.......
રંગસુત્રોની લંબાઈને અનુરૂપ જોડી બનવી.
પુનઃ સંયોજીત ગંઠીકાનું દ્રશ્યમાન થવું.
રંગસુત્ર સ્પષ્ટ ચતુઃસુત્રી દેખાવા.
સ્વસ્તીક ચોકડી નિર્માણ સ્થાને જનીનોની અદલાબદલી થવી.
ઝીપરની જેમ પ્રક્રિયાને આગલ વધારતો તબક્કો કયો ?
ડાયકાનેસીસ
ઝાયગોટીન
પેક્ટીન
ડિપ્લોટીન
પેક્ટીન તબક્કા દરમિયાન...........
વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય.
રંગસુત્રની રંગસુત્રીકાઓ એકબીજા ફરતે વીંટળાયેલી હોય છે.
પુનઃસંયોજીત ગંઠિકા દ્રશ્યમાન થાય.
ઉપરોક્ત તમામ
પૂર્વાવસ્થા – I ના પેટા તબક્કાનો સાચો ક્રમ કયો છે ?
ઝાયગોટીન → લેપ્ટોટીન → પેક્ટિન → ડાયકાનેસીસ
લેપ્ટોનીન → પેકિટીન → ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ
લેપ્ટોટીન → ઝાયગોટીન → પેક્ટિન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ
લેપ્ટોટીન → પેક્ટીન → ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાનેસીસ
રંગસુત્ર પાતલા તંતું જેવા દેખાય એ તબક્કાનું સૂચન કરે છે ?
પેકિટન
લેપ્ટોટીન
ડિપ્લોટીન
ડાયકાઈનેસીસ
ઈન્ટરકાયનેપ્સીસ એટલે.........
અર્ધિકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો
સમભાજન અને કોષ ચક્ર વચ્ચેનો તબક્કો
બે કોષચક્ર વચ્ચેનો તબક્કો
આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો
આંતરકોષ વિભાજન એટલે.........
સિનસેટીયમ
ઈન્ટરકાઈનેસીસ
સયનેપ્સિસ
વ્યતિકરણ
પુનઃસંયિજીત ઘંઠિકાનું દ્રશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ?
ડાયકાઈનેસીસ
ડિપ્લોટીન
પેકિટીન
ઝાયગોટીન
C.
પેકિટીન
સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ?
રંગસુત્રની સંખ્યા પર
જનીનોની અદલાબદલી પર
રંગસુત્રની લંબાઈ પર
જનીનોની સંખ્યા પર