Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

121.

નીચે આપેલી બે આકૃતિ a અને b ક્રમાનુસાર કોષવિભાજનની કઈ અવસ્થા દર્શાવે છે ?

  • પશ્વ ભાજનોત્તરાવસ્થા, પૂર્વાવસ્થા 

  • પૂર્વાવસ્થા, ભાજનોત્તરાવસ્થા

  • ભાજનાવસ્થા, ભાજનાન્તિમ અવસ્થા 

  • ભાજનાન્તિમવસ્થા, ભાજનાવસ્થા 


122.

યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્ર્લેષણ કઈ અવસ્થાએ થાય છે ?

  • પૂર્વાવસ્થા 

  • ભાજનાન્તિમ અવસ્થા

  • S તબક્કા 

  • G2 તબક્કા 


123.

સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદ્ર્શ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

  • પૂર્વ પૂર્વાવસ્થા

  • પર્શ્વ પૂર્વાવસ્થા 

  • પૂર્વ ભાજનાવસ્થા 

  • પર્શ્વ ભાજનાવસ્થા 


124.

જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસુત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નાચે પૈકી કઈ અવસ્થામાં જોઈ શકશે.

  • પૂર્વાવસ્થા

  • ભાજનોત્તરવસ્થા

  • ભાજનાવસ્થા 

  • ભાજનાન્તિમાવસ્થા 


Advertisement
Advertisement
125.

કોષચક્રના M તબક્કા દરમિયાન નીચે આવેલ કઈ રચના કોષકેન્દ્રપટલના નિર્માણ સથે સંકળાયેલ છે ?

  • રંગસુત્રોમાંથી પ્રત્યાંકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ 

  • સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ 

  • રંગસુત્રમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કેષકેન્દ્રપટલનું નિર્માણ 

  • સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસુત્રોમાંથી પ્રત્યાંકન


A.

રંગસુત્રોમાંથી પ્રત્યાંકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ 


Advertisement
126.

કોષચક્રના તબક્કા માટે નીચે પૈકી શું સાચું છે ?

  • A – કોષરસનું વિભાજન 

  • B – ભાજનાવસ્થા

  • C – કોષકેન્દ્રીય વિભાજન 

  • D – સંશ્ર્લેષિત તબક્કો 


127.

સમભાજન માટે સાચો વિકલ્પ પસંદ કરે.

  • પૂર્વવસ્થાનાં અંતમાં પણ ગોલ્ગીકાય અને અંતઃ કોષરસજાળ દ્રશ્યમાન થાય છે. 

  • ભાજનાવસ્થામાં કાલ્પનિક રેખાથી ત્રાકતંતુઓ દ્વારા રંગસુત્રો દૂર થાય છે.

  • ભાજનોત્તરાવસ્થામાં રંગસુત્રિકાઓ સ્વતંત્ર હોય કે પછી કોષની મધ્યમાં ગોઠવાય છે. 

  • ભાજનાન્તિમઅવસ્થામાં રંગસુતિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ વહન થવાની શરૂઆત કરે છે. 


128.

અવકાશ કોની વચ્ચે જોવા મળે છે ?

  • નર અને માદા જન્યુ વચ્ચે

  • ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે

  • m-RNA – અને રિબોઝોમ્સ 

  • બે સમજાત રંગસુત્ર વચ્ચે 


Advertisement
129.

અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસુત્રો છૂટા પડે જ્યારે તે રંગસુત્રિકાઓ સેન્ટોમિયર સાથે જોડાયેલી હોય છે ?

  • ભાજનોત્તરાવસ્થા – I

  • ભાજનોત્તરાવસ્થા – II

  • ભાજનાવસ્થા – I

  • ભાજનાવસ્થા – II


130.

‘સૂત્રીભાજન’ શબ્દ કોણે આપ્યો?

  • એડિસન

  • ફ્લેમિંગ 

  • વોટસન 

  • થોમ્સન 


Advertisement