Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

221.

ડીનોમાઇટોસીસ ........... માં થાય છે?

  • અકોષકેન્દ્રી

  • આદિકોષકેન્દ્રી 

  • મિઝો કેરિયોટલ 

  • સુકોષકેન્દ્રી 


222.

પ્રાણીઓમાં, કોષરસવિભાજન એ .............. હોય છે.

  • અનિયમિત 

  • શાખિક

  • અપકેન્દ્રી 

  • કેન્દ્રાભિસારી 


223.

કોષવિભાજન માટેનું અભિરંજક

  • PAS

  • સેફ્રેનીન 

  • એસિટોકાર્માઇન

  • એનીલિન બ્લ્યુ


Advertisement
224.

અર્ધીકરણ અને વચ્ચેનો સમયગાળો .......... છે.

  • મેટાકાઇનેસીસ

  • અંતરાવસ્થા

  • ઇન્ટરકાઇનેસીસ
  • ડાયાકાઇનેસીસ 


C.

ઇન્ટરકાઇનેસીસ

Advertisement
Advertisement
225.

યુગ્મજનમાંથી બધા જ શરીર કોષો માં જનીનિક માહિતીનું સ્થાંન આતર ............ દ્વારા થાય છે.

  • અત:સૂત્રી ભાજન

  • સમસૂત્રીભાજન

  • અર્ધસૂત્રી ભાજન 

  • અસૂત્રીભાજન 


226.

........... પ્રકારનાં કોષવિભાજનમાં રંગસૂત્ર સ્પષ્ટ જોઈ શકાતા નથી.

  • અર્ધસૂત્રીભાજન

  • અસૂત્રીભાજન

  • સમસૂત્રીભાજન

  • અર્ધસૂત્રીભાજન


227.

અર્ધીકરણ પછી, રંગસૂત્રોના બે અર્ધરંગસૂત્ર

  • દરેક રંગસૂત્રમાં ફક્ત એક જ અર્ધરંગસૂત્ર હોય છે

  • જનીતિક રીતે સમાન હોય છે.

  • જનીનિક રીતે અલગ અલગ હોય છે.

  • આપેલ પૈકી એક પણ નહી


228.

અર્ધીકરણમાં

  • કોષકેન્દ્રનું વિભાજન એક વખત થાય છે તથા નું સ્વયંજનન પણ એક વખત થાય છે.

  • કોષકેન્દ્રનું વિભાજન એક વખત થાય છે. પર6તુ નું સ્વયંજનન બે વખત થાય છે.

  • કોષકેન્દ્રનું વિભાજન બે વખત થાય છે. પરંતુ નું સ્વયંજનન ફક્ત એક જ વાર થાય છે.

  • કોષકેન્દ્રનું વિભાજન બે વખત થાય છે. નું સ્વયંજનન પણ બે વખત થાય છે.


Advertisement
229.

રીબોન્યુક્લિએઝ નામનું સમસૂત્રી વિષ એ કોષચક્રને કઈ અવસ્થા સમય અવરોધે છે?

  • ભાજનાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા

  • અંતરાવસ્થા 

  • પૂર્વાવસ્થા 


230.

નીચેનામાંથી શું કોષવિભાજન સાથે સંકળાયેલ છે?

  • સુક્ષ્મતંતુ

  • માઇક્રોઝોમ 

  • સૂક્ષ્મકાય 

  • સુક્ષ્મનલિકા 


Advertisement