Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

101.

ભૂમિમાંથી N2 કયા સ્વરૂપે મહદઅંશે પ્રાપ્ત થાય છે ?

  • N2 વાયુ સ્વરૂપે

  • નાઈટ્રિક અસિડ 

  • નાઈટ્રાઈટ 

  • નાઈટ્રેટ 


102.

નાઈટ્રોજન સ્થાપનમાં નીચેનો ઘટક મહત્વનો છે :

  • FAD 

  • ATP 

  • નાઈટ્રોજિનેઝ 

  • આપેલ તમામ

103.

N2 + 8e- + 8H+ + 16 ATP → 2NH4 + H+ 16 ADP + 16 Pi આપેલ સમીકરણ કઈ પ્રક્રિયાનું નિર્દેશન કરે છે ?

  • નાઈટ્રોજન ફિક્શેસન

  • ડીનાઈટ્રીફિકેશન

  • એમોનિફિકેશન 

  • નાઈટ્રીફિકેશન 


104.

વનસ્પતિમાં N2 સ્થાપના માટે શું જરૂરી છે ?

  • ક્લૉરોફિલ

  • ભીજવાળી ભૂમિ 

  • લેહહિમોગ્લોબીન 

  • કેરિટોનોઈટ્રસ 


Advertisement
105.

એમોનિફિકેશન એટલે શું ?

  • NO2 માંથી એમોનિયા બનાવવાની પ્રક્રિયા

  • મૃતદેહના વિઘટન બાદ NH3 બનાવવાની પ્રક્રિયા 

  • મૃતદેહના વિઘટન બાદ NH3 બનાવવાની પ્રક્રિયા 

  • એમોનિયામાંથી NO2 બનાવવાની પ્રક્રિયા 


Advertisement
106. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટવા માંડે અને ગુંદર જેવો સ્ત્રોત થય છે.

કારણ R : વનસ્પતિમાં કૉપરની માત્રા ઓછી હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


A.

A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.


Advertisement
107. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : પોટૅશિયમ વાયુરંધ્રના કદના નિયમ માટે જરૂરી છે.

કારણ R : પોટેશિયમની ખામીને કારણે જ પર્ણો પીળાં પડે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


108.

કીટાહારી વનસ્પતિઓ મોટે ભાગે કેવી ભૂમિમાં વસવાટ કરે છે ?

  • નાઈટ્રોજનયુક્ત સંયોજનોની ઉણપ હોય તેવી ભૂમિમાં

  • ભીની જમીનમાં

  • શર્કરાની ઉણપ ધરાવતી ભુમિમાં 

  • લઘુ પોષ્કતત્વો વધુ હોય તેવી ભૂમિમાં 


Advertisement
109. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : વાયુસંવર્ધનમાં પોષકદ્રાવણના ઝરમર ટપકાં વડે વનસ્પતિનો ઉછેર થાય છે.

કારણ R : સંતુલિત દ્રાવણ સંવર્ધનમાં ફિલ્મ તકનિકનો ઉપયોગ થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


110.

અસહજીવી નાઈટ્રોજનસ્થાપક જીવાણુ

  • ફ્રેન્ક્રિયા 

  • રાઈઈઝોબિયમ 

  • એઝેટૉબેક્ટર

  • નોસ્ટૉક 


Advertisement