Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

151.

પોલીઈથીલિન ગ્લાયકોલ પદ્ધતિ ........... માટે ઉપયોગમાં લેવાય છે.

  • જૈવડીઝલ ઉત્પાદન 

  • બીજવિહીન ફળના ઉત્પાદનમાં

  • વાહક વગર જનીન રૂપાંતરણ 

  • સુએઝમાંથી શક્તિ ઉત્પાદન 


152.

જનીનિક ઈજનેરીમાં બે જીવાણુઓ ખૂબ જ ઉપયોગી છે તેઓ ........

  • ડિપ્લોકોક્સ જાતી અને સ્યુડોમોનાસ જાતી 

  • ક્રાઉન ગોલ બેક્ટેરિયમ અને કીનોરેબ્ડટીઝ એલિગન્સ

  • ઈશેરીશીયા ક્લાઈ અને એગ્રોબેક્ટેરિયીયમ ટ્યુમેફેશીઅન 

  • વિબ્રિઓ કેલેરી અને પુરક યુક્ત બેક્ટેરિયોફઝ 


153.

નીચેનામાંથી કયો રિસ્ટ્રીક્શન ઉત્સેચક DNAમાં બુઠ્ઠા છેડાનું નિર્માણ કરશે ? 

  • Hae minus vertical line vertical line vertical line space straight G space straight G space straight C with downwards arrow on top space straight C space
space space space space space space space space space space space space space space space space space space space space space straight C space straight C space straight G with upwards arrow below space straight G
  • Bam space HI space straight G space straight G with downwards arrow on top space straight A space straight T space straight C space straight C space
space space space space space space space space space space space space space space space space space straight C space straight C space straight T space straight A space straight G space straight G with upwards arrow below space
  • ECORI space straight G space straight A with downwards arrow on top space straight A space straight T space straight T space straight C space
space space space space space space space space space space space space space space space straight C space straight T space straight T space straight A space straight A space straight G with upwards arrow below space
  • આપેલ તમામ


154.

પરિવર્તીતમાં પરિવર્તક જનીનની અભિવ્યક્તિ જે લક્ષ્યાંક પેશીમાં થાય તે ........... રીતે ઓળખાય છે ?

  • ટ્રાન્સજનીન 

  • પ્રમોટર

  • રીપોર્ટર 

  • એન્હાન્સર 


Advertisement
155.

જનીનિક ઈજનેરીમાં જીવાણુમાંથી માનવ પ્રોટીનનું નિર્માણ ........... ના કારણે શક્ય બન્યું.

  • માનવ રંગસુત્ર જીવાણુના કોષમાં સ્વયંજનન કરે શકે છે. 

  • જનીનિક સંકેત સાર્વત્રિક છે.

  • RNA સ્પ્લાસીગ(જોડાણ) પ્રક્રિયા જીવાણુ કોષ દ્વારા થાય છે. 

  • માનવ અને જીવાણુમાં જનીન નિયમન કાર્ય સમાન જોવા મકે છે. 


156.

પારજનીનિક વનસ્પતિએ ........

  • કોષમાં વિદેશી DNA દાખલ કરવાથી ઊછરેલી અને તેજ કોષમાંથી ફરી વનસ્પતિ તરીકે ઉછરેલી. 

  • કૃત્રિમ માધ્યમમાં પ્રાથમિક (પ્રોટોપ્લાસ)ના જોડાણથી નિર્માણ પામેલી

  • ખેતરમાં સંકરણ બાદ કૃઍત્રિમ માધ્યમમાં ઉછેરે કરાવવામાં આવે છે. 

  • કૃત્ય્રિમ માધ્યમમા6 દૈહિક ભ્રુણમાંથી બનવેલ 


157.

વિદ્યુત છિદ્રતા પ્રક્રિયામાં ..........

  • પટલ દ્વારા ખારા પાણીનું શુદ્ધિકરણ

  • વિદ્યુત ઉત્તેજના દ્વારા અન્ન વાહિનીના ચાલની છિદ્રોમાં ખોરાકનું ઝડપી માર્ગ બનાવાય છે. 

  • કૃત્રિમ પ્રકાશ દ્વારા રાત્રે વાયુરંધ્રને ખોલવાની પ્રક્રિયા છે. 

  • જનીન બંધારણ થવા માટે કોષ પટલમાં છિદ્ર નિર્માણ થાય છે. 


158.

કયું જોડકું સાચું નથી.

  • રાઈઝોબીયમ – અસહજીવન નાઈટ્રોજન સ્થાપન કરનાર 

  • શ્વેતપણુ આલ્બિનીઝમ – દૈહિક પ્રચ્છન્ન જનીન

  • એગ્રોબેક્ટેરીયમ – TI-પ્લાઝમીડ 

  • કોસ્મીડ-વાહક DNA 


Advertisement
159.

ધાન્ય વનસ્પતિમાં વિદેશી DNA દાખલ કરવા નીચેનામાંથી સામાન્ય રીતે શું ઉપયોગમાં લેવાય છે.

  • મેલોઈડોજીમ ઈન્ક્રોનીટા 

  • એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફિસીયન

  • પેનીસીલિયમ એક્સપાનસમ 

  • ટ્રાઈકોડર્મા હારઝીએનમ


Advertisement
160.

જીવાણુકીય DNA મીથાઈલ સંકુલ દાખલ કરીને રૂપાંતરણ કરવામાં આવે છે. આ શાના માટે કરવામાં આવે છે ?

  • પોતાનાં DNA ને પોતાના રેસ્ટ્રીકશન ઉત્સેચકથી બચાવવા

  • પોતાના DNA ની પ્રતિકૃતિ મેળવવા 

  • વારાફરથી ઘણા જનીનની પ્રતિકૃતિ મેળવવા 

  • તેના જનીનને દક્રિય કરવા 


A.

પોતાનાં DNA ને પોતાના રેસ્ટ્રીકશન ઉત્સેચકથી બચાવવા


Advertisement
Advertisement