CBSE
નીંદાણ નાશક GM પાકનો મુખ્ય હેતુ
તંદુરસ્તીની જાળવણી માટે ખોરાકમાં નીંદણ નાશકનાં ઉપયોગને ઘટાડવા
નીંદણ દૂર કરવા હાથથી કરવા પડતા શ્રમ વિના નીંદણને દૂર કરવું.
નીંદણ નાશકનો ઉપયોગ કર્યા વગર જ નીંદણ દૂર કરવું
કુદરતને લાભદાયી નીંદણનાશકનો ઉપયોગ વધારવા
એન્ટિબાયોટીક શબ્દ આપનાર
સાલમેન વોક્સમેન
એલકઝાન્ડર ફ્લેમિંગ
એડવર્ડ જેનર
લુઈ પાશ્વર
A.
સાલમેન વોક્સમેન
હાલમાં ભારતની દરકારે પેટ્રોલમાં આલ્કોહોલની મિલાવટ માટે મંજૂરી આપેલી છે. પેટ્રોલમાં કેટલા ટકા આલ્કોહોલની મિશ્રણ માટેની મંજૂરી મળેલ છે ?
5%
2.5%
10%
10-15%
માનવ ઈન્સ્યુલિન પારજનીનિક કઈ જાતીમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે.
ઈશેરીશીયા
માયકોબેક્ટેરીયમ
રાઈઝોબીયમ
સેકેરોમાયસીસ
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
પારજનીનિક બ્રાસિકા નેપસનાં બીજમાંથી એન્ટિકો એગ્યુલન્ટ હિરુડીન ઉત્પન્ન કરવામાં આવે છે.
“Bt” કપાસમાં “Bt – જનીનિક રીતે પારજનીનિક સજીવ માંઉત્પાદન પામેલું છે તેમ દર્શાવે છે.
દૈહિક સંકરણમાં ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પતિના કોષના જોડાણનો સમાવેશ થાય છે.
બેસીલસ થુરીન્જીનેસીસ જાત ....... માટે ઉપયોગમાં લેવાય છે.
જૈવ પ્રક્રિયા
જૈવ ખાતર
જૈવ ખનીજીકરણ તકનીલ
જૈવ કીટનાશકીય વનસ્પતિ
બેસીલસ થ્રુરેમિન્જીનેસીસ દ્વારા ઉત્પન્ન કરેલ cry1 એન્ડોટોક્સીન ........... સામે અસરકારક છે.
મચ્છર
માખી
જીવાણું
કીડા
ગોબર ગેસનો મુખ્ય ઘટક
ઈથેન
બ્યુટેન
એમોનિયા
મિથેન
નાઈટ્રોજન સ્થાપન કરનાર સાયનોબેક્ટેરીયા જે એઝોલા સાથે પણ સહજીવન દર્શાવી છે તે –
નોસ્ટોક
એનાબીના
ટોલીપોઠ્રોક્સ
ક્લોરેલા
અશ્મિ ઈંધણના બદલે ભારતમાં નીચેનામાંથી કયું જૈવ બળતણ શક્તિ તરીકે ઉપયોગમાં લેવાના પ્રયાસ ચાલે છે ?
એજીલોપ્સ
એઝાડીરાક
જેટ્રોફા
મુસા