Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

281.

પારજનીનિક ચોખા ને .......... નાં વધુ ઉત્પાદન માટે વિકાસાવવામાં આવ્યાં છે.

  • વિટામીન A 

  • વિટામીન B

  • વિટામીન C 

  • વિટામીન D


282.

પ્રાથમિક અંતઃસ્ત્રાવની પ્રક્રિયા જેમાં પ્રોઈન્સ્યુલીન યુક્ત ઈન્સ્યુલિન તે દરમિયાન ફેરવાય,

  • પોઈન્સ્યુલિનમાંથી B-પેપ્ટાઈડ ઉમેરાય છે. 

  • પ્રોઈન્સ્યુલીનમાંથી B-પેપ્ટાઈડ દૂર કરાય છે.

  • પ્રોઈન્સ્યુલીનમાં C – પેપ્ટાઈડ ઉમેરાય છે. 

  • પોઈન્સ્યુલિન C – પેપ્ટાઈડ દૂર કરાય છે.


283.

વિકાસશીલ દેશમાં રંતાધળાપણાની ખામી ............. નો ઉપયોગ કરી ઓછી કરી શકાય.

  • Bt રીંગણ

  • પારજનીનિક મકાઈ 

  • ગોલ્ડન રાઈસ 

  • પારજનીનિક ટામેટા 


284.

સૌથી વધુ એકકોષકેન્દ્રી, જે દૂધમાંથી દહીં બનાવવામાં ઉપયોગી અને એન્ટિબાયોટીક બનાવવામાં ઉપયોગી છે, તેઓના સમાવેશ કઈ શ્રેણીમાં થાય છે ?

  • સાયનોબેક્ટોરિયા 

  • આર્કીબેક્ટેરિયા

  • રસયણસંશ્લેષી ઓટોટ્રોફ 

  • હીટરોટ્રોફિક બેક્ટેરિયા 


Advertisement
285.

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે ?

  • એસ્પરજીલસ

  • ગ્લોમસ 

  • ટ્રાઈકોડર્મા 

  • એઝોટોબેક્ટર 


286.

યીસ્ટ ............ નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.

  • સાઈટ્રીક એસિડ અને લેક્ટિક એસિડ 

  • લાઈપેઝ અને પેક્ટીનેઝ

  • બ્રેડ અને બીયર 

  • ચીઝ અને બટર 


287.

નીચેનામાંથી કયું ઉદાહરણ સૂક્ષ્મજીવોના ઉપયોગથી જૈવ નિયંત્રિત રોગને અટકાવી શકે છે ?

  • કેટલીક વનસ્પતિ રોગાણુ વિરુદ્ધ ટ્રાઈકોડર્મા

  • બ્રાસિકામાં રહેલ શ્વેત રસ્ટ ન્યુક્લિઓપોલીહેડ્રોવાઈરસ 

  • Bt-કપાસ જે કપાસનાં ઉત્પાદનને વધારે છે. 

  • માસ્ટર્ડ માં રહેલ એફીડની વિરુદ્ધ લેડી બર્ડ બીટલ 


288.

નીચેનામાંથી કોને ખોરાક તરીક લેવાથી વિટામીન ‘A’ ની ખામીથી થયેલ રતાંધળાપણાને અટકાવી શકાય છે.

  • ફ્લેવર સવર ટામેટાં 

  • કેનોલ

  • ગોલ્ડન રાઈઝ 

  • Bt-રીંગણ 


Advertisement
289.

Bt. ટોક્સીનનાં જનીનનું પ્રોટીન crulAc અને cryIIAb કોના નિયમ ........... માટે જવાબદાર છે.

  • ફળમાખી

  • બોલવર્મ 

  • રાઉન્ડ વોર્મ

  • મોથ 


Advertisement
290.

માયકાર્ડિલઅ ઈન્ફાર્કશન થયેલ દર્દીને દવાખાનામાં લાવવામાં આવે છે, ત્યારે તેને કયું તાત્કાલિક શું આપવામાં આવે છે ?

  • સ્ટેપ્ટોકાઈનેઝ

  • સાયક્લાસ્પોરીન – A 

  • સ્ટેટીન્સ 

  • પેનીસીલીન 


A.

સ્ટેપ્ટોકાઈનેઝ


Advertisement
Advertisement