Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

11.

નીચે પૈકી કઈ વનસ્પતિઓ વાયુરંધ્ર ધરાવતી નથી ?

  • શુષ્કોદ્દભિદ 

  • નિમજ્જિત જલોદ્દભિદ

  • જલોદ્દભિદ 

  • મધ્યોદ્દભિદ 


12.

મોટા પ્રમાણમાં CO2નું સ્થાપન અહીં જોવા મળે છે.

  • ઉષ્ણકટિબંધના વર્ષાજંગલો 

  • તાપમાન કુલિત જંગલો

  • ખેત-વનસ્પતિઓ 

  • સમુહો 


13.

જો આપણે કોઈ નિવસનતંત્રના વિઘટકોને સૂર કરી નાખીએ, તો તેનું કાર્ય અવરોધાશે કારણ કે..........

  • ખનીજદ્રવ્યોનું વહન અટકી જશે. 

  • વિઘટનનો દર ઊંચો જશે.

  • ઉર્જાવહન અટકી જશે 

  • તૃણાહારીઓને સૌર-ઉર્જા અપ્રાપ્ય બનશે. 


14.

પ્રાથમિક સંક્રમણ આ સમાજમાં વિકાસ પ્રેરશે.

  • એક નવો જ વસવાટ વિસ્તાર કે જ્યાં પહેલાં ક્યારેય વનસ્પતિસમૂહ ન હતો.

  • તાજેતરમાં કાપણી કરેલ ખેતરમાં. 

  • આગ લગાવ્યા પછી સાફ કરેલ જંગલ. 

  • શુષ્ક અવસ્થા બાદ, તાજેતરમાં વિકસાવેલ તળાવમાં. 


Advertisement
15.

નીચેના પૈકી કયું સૌથી સ્થાયી નિવસનતંત્ર છે ?

  • સમુદ્ર

  • જંગલ 

  • રણ 

  • પર્વત


16.

આપેલ જૈવિક સમાજમાં તે પ્રાથમિક ઉપભોગી છે.

  • મૃતભક્ષી 

  • તૃણાહારી

  • માંસાહારી 

  • મિશ્રાહારી 


17.

નીચે આપેલ પૈકી સાચી જોડ અવસાદી ચક્ર માટે કઈ છે ?

  • ફૉસ્ફરસ અને નાઈટ્રોજન 

  • ફૉસ્ફરસ અને કાર્બન ડાયૉક્સાઈડ

  • ફૉસ્ફરસ અને સલ્ફર 

  • ઑક્સિજન અને નાઈટ્રોજન 


18.

આહારશૃંખલામાં સૌથે વધુ વસતિ તેઓ ધરાવે છે.

  • પ્રાથમિક ઉપભોગીઓ 

  • તૃતીય ઉપભોગીઓ

  • વિઘટકો 

  • ઉત્પાદકો 


Advertisement
19.
એક પોષકસ્તરથી બીજા પોષકસ્તરે ઊર્જા-વહન થરમૉડાઈનેમિક્સના બીજા નિયમાનુસાર થાય છે, તો તૃણાહારીથી માંસાહારીના સ્તરે ઊર્જા-વહનક્ષમતા કેટલી થાય ? 
  • 5%

  • 10%

  • 25%

  • 50%


20.

નીચે પૈકી કયું નિવસનતંત્ર સૌથી વધુ GPP ધરાવે છે ?

  • વિષુવવૃતિય વર્ષાજંગલો

  • તૃણભૂમિ 

  • નેન્ગૃવ્ઝ 

  • પરવાળાના ટાપુ 


Advertisement