Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

61.

ક્ષામર નિર્માણમં પ્લાસ્ટિક કચરો ઉમેરતી વખતે તેના ટુકદાઓને જે ચારળીમાંથી પસાર કરવામાં આવે છે. તેના છિદ્રો વ્યાસ આશરે કેટલો હોય છે.

  • 1.35 mm 

  • 3.54 mm 

  • 4.35 mm 

  • 5.34 mm


62.

ઑર્ગેનિક ખેતીમા6 નીચે પૈકી શેનો સમાવેશ થતો નથી ?

  • જૈવિક પેસ્ટ કન્ટ્રોલ

  • પાકની ફેરબદલી 

  • વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ 

  • લીલું ખાતર 


63.

કૃષિરસાયણોનું જૈવિક વિશલન નીચે પૈકી કયા નિવસનતંત્રમાં થાય છે ?

  • ભૂમિનું નિવસનતંત્ર

  • જંગલનું નીવસનતંત્ર 

  • તળાવનું નિવસનતંત્ર 

  • A અને B બંને 


64.

હરિયાણા કિસાન વેલ્ફેરક્લબના સ્થાપક કોણ છે ?

  • રમેશચંદ્ર ડાગર

  • રમેશચંદ્ર દુબલે 

  • ઈ.ઝેડ.પિલ્લે 

  • રાજેશચંદ્ર ડાગર 


Advertisement
Advertisement
65.

રેફ્રિજરેટર અને એરકન્ડિશનરમાં CFC નો ઉપયોગ સલાહ ભરેલો શા માટે નથી ?

  • તે ઓઝોનસ્તરના વિઘટન માટે જવાબદાર છે. 

  • તે ઉર્જાનો વધુ વપરાશ પ્રેરે છે. 

  • તે ક્લોરિનને વાતાવરણના CO2 સાથે સંયોજન પ્રેરે છે.

  • તે ફેફસાં પર સોઝો પ્રેરે છે. 


A.

તે ઓઝોનસ્તરના વિઘટન માટે જવાબદાર છે. 


Advertisement
66.

સુપોષકતાકરણ એટલે શું ?

  • જલજ વસવાટમાં પોષણ પ્રાપ્તિની સુલભતા

  • વૉટર હાઈસિન્થ કે જેને ‘ટેરર ઑફ બૅંગાલ’ કહે છે. તેનો જલજ વસવાટમાંથી નાશ થાય. 

  • જલજ વસવાટમાં મનીલહરિત લીલનો લગભગ નાશ થાય. 

  • જલજ વસવાટમાં NH3, NO3, NO2, PO4 નું પ્રમાણ ઘટે, 


67.

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ) શાના દ્વારા નિયંત્રિત કરી શકાય ?

  • વનકટાઈનો ઘટાડો, અશ્મિગત ઈંધણના વપરાશમાં ઘટડો

  • પુનઃવનીકરણ્નો ઘટાડો, અશ્મિગત ઈંધણનો વધારો 

  • વનકટાઈમાં વધારો, માનવવસતીમાં ઘટાડો

  • વનકાઈટમાં વધારો. શક્તિના વપરાશની કાર્યક્ષમતામાં ઘટાડો


68.

ન્યુક્લિયર ઍનર્જી દ્વારા થયેલી દુર્ઘટના માટે જાણીતા સ્થળો જણાવો.

  • ભોપાલ 

  • થ્રીમાઈલ આઈલૅન્ડ 

  • ચર્નોબિલ 

  • B અને C બંને


Advertisement
69.

નીચે પૈકી કયું લક્ષણ પોલિમર કચરો-ડામરમિક્સ રોડનાં વિશિષ્ટ લક્ષનો સાથે સુસંગત નથી ?

  • બીજી વધારાની મશીનરીની જરૂરિયાત રહેતી નથી.

  • પાણી સામેની નિષ્ક્રિયતા સામે પ્રતિકાર થઈ શકતો નથી. 

  • ઉનાળા દરમિયાન બહુ ઓછું ગળતર થાય છે. 

  • સામાન્ય રોડ કરતાં તેની મજબૂતાઈ દબલ હોય છે. 


70.

નીચે પૈકી કયો કચરો જૈવઘટનીય કચરો છે ?

  • મેટલ્સ

  • લીલો કચરો 

  • કેન્સ 

  • કપદાનો કચરો 


Advertisement