CBSE
તેથી કહેવાય છે કે તાજમહલ ........... ના કારણે નાશ થયો હતો.
ઉચ્ચા તાપમાનને પરિણામે માર્બલનું વિઘટન
યમુના નદીમાં પૂર
મથુરાની ઓઈલ રિફાઈનરીમાંથી હવા પ્રદૂષક ઉત્પન્ન થવાથી
આપેલ તમામ
બરફ છત્રનું પીગળવું એ ......... માંથી થઈ શકે છે.
વાતાવરણમાં CO2 ના વધુ પ્રમાણથી
વધુ વરસાદી પાણીથી
ઑઝોન સ્તરના વિઘટન
વાતાવરણમાં CFC ના વધુ પ્રમાણથી
સીવેજ પાણી ............ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે.
પેનિસિલીન
માછલીઓ
જલજ વનસ્પતિ
સુક્ષ્મજીવો
જેટ પ્લેન ઉત્સર્જનમાં મુક્ય પ્રદૂષણ ......... છે.
CCL4
SO2
CFC
CO
સુપોષકતા કરણ ......... ને સંબધિત છે.
સ્થલજમાં નીચું ઉત્પાદન
સ્થલજ સ્થાયી ઉત્પાદન
જલજ નિવસનતંત્રમાં ઊંચું ઉત્પાદન
જલજ નિવસનતંત્રમાં નીચું ઉત્પાદન
C.
જલજ નિવસનતંત્રમાં ઊંચું ઉત્પાદન
.......... માં સૌ પ્રથમ પ્રકાશરાસાયણિક ધુમ્મસનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
પેરિસ
ટોક્યો
લંડન
લોસ એન્જલસ
ગંગા નદીમાં BOC નો મુખ્ય સ્ત્રોત ......... છે.
માનવનો કચરો
જલજ વનસ્પતિઓ
પર્ણ કચરો
માછલીઓ
ઓટોમોબાઈલથે ઉત્પન્ન થતું સૌથી નુકશાન કારક હવા પ્રદુષક ......... છે.
SO2
CO
HNO2
NO
ઘરગથ્થુ કચરો ............ માં પરિણમશે.
હવા પ્રદૂષણ
જૈવ વિઘટન પ્રદૂષણ
અજૈવિઘટન પ્રદૂષણ
ભૂમિનું થર્મલ પ્રદૂષણ
જો DDT, થી તળાવ પ્રદૂષિત થાય તો તેને ઊંચી સાંદ્રતા ........... માં જોવા મળશે.
પ્રાથમિક ઉપભોગી
દ્વિતિયક ઉપભોગી
તૃતિયક ઉપભોગી
કોઈ પણ નહિ.