CBSE
પરિસ્થિતી વિદ્યા, પદ્ધતિમાં ભાગ સજીવન ......... તરીકે ઓળખાય છે.
અનુઅન્યપ્રક્રિયા
વસવાટ
તૃણાહારી
જીવનપદ્ધતિ
જમીનનું અપક્ષરણ ........... દ્વારા રોકવામાં આવે છે.
વનનાશ
ચરવું
વનસ્પતિને દૂર કરીને
વનીકરણ
જાતિ A (-) અને જાતિ B(0) નીચેનામાંથી ........ આંતરક્રિયા બતાવે છે.
સ્પર્ધા
પ્રતિજીવન
પરભક્ષણ
પરસ્પરતા
સમાજને ........ જથ્થા રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.
અલગ પ્રકારની વિવિધતા
વસ્તીની વિવિધતા
અલગ જાળિની વસ્તી
સરખા પ્રકારની વિવિધતા
…….. ને ઉત્પાદનને કારણે પ્રાણીમાં ઓછું તાપમાન અને ઠંડુ અનુકૂલન જોવા મળે છે.
પ્રોલીન
એનેલીન
એન્ટિફીઝ પ્રોટીન
પેરોનીન્સ
જે બીજાના પર આધાર રાખે છે તે ........ પરોપજીવીને સજીવ તરીક વર્ણવી શકાય.
પ્રજનન માટે
ખોરાક માટે
આશ્રય માટે
ખોરાક અને આશ્રયબંને
D.
ખોરાક અને આશ્રયબંને
વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.
એક સજીવ લાભદાયી હોય છે બીજો અસરકર્તા નથી.
એક સજીવ લાભદાયી હોય છે બીજો અસરકર્તા છે.
એક સજીવ લાભદાયી હોય છે.
બંને સજીવ લાભદાયી હોય છે.
તૃણાહારી વિરૂદ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોંધ કરો.
સ્પાઈન્સ
ઝેરી રસાયણ
ઉપરના બંને
કોઈ પણ નહિ.
તૃણાહારી દ્વારા તૃણભૂમિમાં મંદ ચરવુ એ ........... છે.
ઘાસની વૃદ્ધિને રોકે છે.
ઘાસની વૃદ્ધિને ઉત્તેજિત કરે છે.
વનસ્પતિનો નાશ કરે છે.
ઘાસની વૃદ્ધિ મંદ થવી
ઓર્કિડ વનસ્પતિની વૃદ્ધિ કેરેના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓર્કિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે ?
પ્રોટોકોઓપરેશન
પરસ્પરતા
પરોપજીવી
સહભોજીતા