Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવપ્રજનન

Multiple Choice Questions

11.

નીચેનામાંથી સ્ત્રીના બાહ્ય લિંગભેદ માટે કયું વિધાન અસંગત છે ?

  • તેમના સ્નાયુઓ નબળા હોય છે. 

  • તેનો પુખ્ત વયે અવાજ તીણો સ્ત્રિણ અવાજ હોય છે.

  • તે વક્ષ સપાટીએ ઉરસ પ્રદેશે એક જોડ સ્તનગ્રંથિ વિકસિત સ્વરૂપે ધરાવે છ. 

  • તે પુખ્ત વયે ચહેરા પર દાઢી, મૂછ સામાયતઃ વિકસિત રીતે ધરાવે છે. 


12.

સામાન્ય ગર્ભવતી મહિલામાં જનનપિંડના ઉત્તેજક અંત સ્ત્રાવ ક્રિયાશીલતાની કુલ સંખ્યા નક્કી કરી શકાય છે. ધારેલ પરિણામ .......... હોઈ શકે.

  • પરિવહન પમતાં HCG નું ઊંચું પ્રમાણ ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનન નિર્માણ ઉત્તેજે છે.

  • પરિવહન પામતા FSL નું ઊંચું પ્રમાણ અને ગર્ભશયમાં રહેલ LH ગર્ભના સ્થાપનની ક્રિયાને ઉત્તેજે છે. 

  • અંતઃચ્છદની જાડાઈને વધારવા માટે પરિવહન પામતા HCGનું ઊંચું પ્રમાણ જરૂરી છે. 

  • FSL નું ઊંચું પ્રમાણ અને ગર્ભાશયમાં રહેલ LH અંતઃઅધિચ્છદની જાડાઈ ઉત્તેજે છે. 


13.

............... ના દ્વારા બાળપ્રસવની ઉત્તેજના માનવ માદામાં પ્રેરાય છે.

  • પૂર્ણ રીતે નિર્માણ પામેલ બાળ અને જરાયું. 

  • સ્તનગ્રંથિઓનું જુદાંપણું 

  • ઉલ્વપ્રવાહી દ્વારા ઊભા થતા દબાણથી

  • પિટ્યુટરી ગ્રંથિમાંથી ઑક્સિટોસીન મુક્ત થવાની ક્રિયા. 


14.

ગર્ભધાનના કયા માસમં ગર્ભના માથા ઉપર વાળ દેખાવવાનું અને ગર્ભનું પ્રથમ વખતનું હલનચલન જોવા મળે છે ?

  • ત્રીજો માસ

  • ચોથોમાસ 

  • પાંચમો માસ 

  • છઠ્ઠો માસ 


Advertisement
15.

પ્રજનનના સંદર્ભે કયો વિકલ્પ અસંગત છે ?

  • પ્રજનન દ્વારા પેઢી-દર-પેઢી જનીન દ્રવ્ય દ્વારા જનીનિક સાતત્ય અને પોતાની જાતિની વિશિષ્ટતા જળવી રાખે છે.

  • સજીવ માટે એક આવશ્યક ક્રિયા છે. 

  • પ્રજનન દ્વારા પેઢી-દર-પેઢી જીવસતત્ય જળવાઈ રહે છે. 

  • પ્રજનન સમયે જનીનદ્રવ્ય એકવડું જળવાય છે. 


16.

નીચે આપેલ પૈકી કયું લક્ષણ સ્ત્રીનાં આંતરિક લિંગભેદનું નથી ?

  • તે પુખ્ત વયે સ્ત્રી અંડપિંડમાંથી અંડકોષમાંથી અંડકોષજનનની ક્રિયા દ્વારા અંડકોષો ઉત્પન્ન કરે છે.

  •  અંડપિંડમાંથી માદાજાતિય અંતઃસ્ત્રાવો તરીકે ઈસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન સ્ત્રાવિત થાય છે. 

  • તે જનનપિંડ તરીકે એક જોડ અંડપિંડ ધરાવે છે. 

  • તે ઉદરગુહામાં એક-એક અંડપિંડ ધરાવે છે.


17.

નીચેનામાંથી પુરુષના બાહ્ય લિંગભેદ માટે કયું વિધાન અસંગત છે ?

  • તેનો પુખ્ત વયે અવાજ ઘેરો બને છે.

  • તે વક્ષસપાટીએ ઉરસ પ્રદેશે એક જોડ સ્તંગ્રંથિ વિકસિત સ્વરૂપે ધરાવે છે. 

  • તે પુખ્ત વયે ચહેરાપર દાઢી, મૂછ સામાન્યતઃ વિકસિત રીતે ધરાવે છે. 

  • તેમના સ્નાયુઓ મજબૂત હોય છે. 


Advertisement
18.

.............. માટે એમ્નીઓસેંટેસીસ ઉલ્વજળ પૃથકરણ તકનિકનો પ્રવાનગીવાળો ઉપયોગ કરવામાં આવે છે.

  • જનીનીય વિકૃતિને જોવા માટે.

  • ન જન્મેલા ભ્રુણની જાતિ નક્કી કરવા માટે. 

  • કૃત્રિમ ગર્ભાધાન 

  • સરોગેત માતાના ગર્ભાશયમાં ભ્રુણને ફેરવાવો. 


A.

જનીનીય વિકૃતિને જોવા માટે.


Advertisement
Advertisement
19.

માનવ કેવું પ્રાણી ગણાય છે ?

  • ઉચ્ચ કક્ષાનું, પૃષ્ઠવંશી, ચતુષ્પાદી, એકલિંગી, સામાજિક 

  • ઉચ્ચ કણનો, પૃષ્ઠવંશી, ઉભયલિંગી

  • ઉચ્ચ કક્ષાનું, ચતુષ્પાદી  

  • ઉચ્ચ કક્ષાનું, પૃષ્ઠવંશી, ચતુષ્પદી, સામાજિક


20.

નીચે આપેલા પૈકી કયું લક્ષણ પુરુષના આંતરિક લિંગભેદનું નથી ?

  • તે પુખ્ત વયે શુક્રપિંડમાંથી શુક્રકોષજનનની ક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.

  • તેમાં જનનપિંડ તરીકે એક જોડ શુક્રપિંડ ધરાવે છે. 

  • તેનાં શુક્રપિંડો શરીરની બહાર વૃષણ્કોથળીમાં રક્ષાયેલાં હોય છે. 

  • તે શુક્રપિંડમાંથી નરજાતીય સ્ન્તઃસ્ત્રાવ સ્વરૂપે મુખ્યત્વે આલ્ડોસ્ટેરોન મુક્ત કરે છે.


Advertisement