Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

191.

નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.

1. ઈન્સ્યુલિન આધારિત ડાયાબિટિશ રોગ એ સ્વરક્ષાનું ઉદાહરણ છે. 
2. બરોળ એ મોટા વાલના દાણા જેવું અંગ છે.
3. એક્રોફેઝએ HIV ના કારખાના તરીકે વર્તે છે. 
4. MALT જે મનુષ્યના શરીરની લસિકાપેશીનું 50% જેટલું પ્રમાણ છે. 

  • T,F,T,T

  • T,T,T,F

  • T,T,F,F

  • F,F,T,T


192.

વિધાન A : હાથીપગો ફેલારીઅલ કૃમિ દ્વારા થાય છે.

કારણ R : ફેલારીઅલ કૃમિ અંડપ્રસવી છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


193.

વિધાન A : ટ્રોફોઝુઓઈટ અવસ્થા એમીબૉઈડ અવસ્થા તરીકે ઓળખાય છે.

કારણ R : ટ્રોફોઝુઓઈટમાં ખોટા પગ ઉદભવે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


194.

વિધાન A : રુધિરમાં રહેલા નૈસર્ગિક મારકકોષો અને પેશીમાં રહેલા મેક્રોફ્રેઝ ભક્ષકોષો તરીકે વર્તે છે.

કારણ R : તે સૂક્ષ્મ જીવાણુઓનો પ્રવેશ આપણા શરીરમાં અટકાવે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
195.

વિધાન A : શરદી રીટ્રોવાઈરસ દ્વારા થાય છે.

કારણ R : શરદીના વાઈરસ નાક અને શ્વસનમાર્ગને ચેપ લગાડે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


196.

વિધાન A : દરાજ મનુષ્યમાં સામાન્ય ચેપી રોગ જે ફુગ દ્વારા થાય છે.

કારણ R : દરાજ ચેપી વ્યક્તિના વાપરેલા ટુવાલ, કપડાં અથવા કંકાથી આ રોગ થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


197.

નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.

1. કૅન્સરગ્રસ્ત કોષોની શરીરમાં પ્રસરવાની ક્રિયાને રોગવ્યાપ્તિ કહે છે ? 
2. કૅન્સર પેદા કરતા વાઈરસને ઓન્કેજેનિક વાઈરસ મળે છે. 
3. લ્યુકેમિયા કૅન્સર લોહીમાં રક્તકણમાં જોવા મળે છે. 
4. કૅન્સરના નિદાન માટે પદ્ધતિમાં તીવ્ર ચુંબકીયક્ષેત્ર અને બિન આયોજનિક કિરણો વપરાય છે. 

  • F,F,T,T

  • T,F,T,F

  • T,T,F,T

  • T,T,F,F


198.

વિધાન A : સાઈઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા મેરોઝુઓઈટમાં ફેરવાય છે.

કારણ R : મેરોઝુઓઈટ ત્યાર બાસ ગેમેટોસાઈટમાં ફેરવાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
Advertisement
199.

વિધાન A : ટાઈફોઈડ સામાન્ય બક્ટેરિયાજન્ય રોગ છે.

કારણ R : ટાઈફોઈડરોગ સાલ્મેનેલા ટાઈફી બક્ટેરિયા દ્વારા થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


A.

A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.


Advertisement
200.

વિધાન A : ન્યુમોનિયા એ શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.

કારણ R : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થતાં ફેફસાને જીવવા માટે પૂરતો O2 મળતો નથી.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement