Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

331.

G-6-P ડીહાઈડ્રેજીનેસીઝની ત્રુટી એ હિમોલાયસીસ અને અન્ય કોની સાથે સંકળાયેલી છે ?

  • RBCs

  • લ્યુકોસાયટ્સ 

  • લીમ્ફોસાયટ્સ 

  • પ્લેટલેટ્સ 


332.

21 મી જોડના રંગસુત્રની ટ્રાયસોમીને કારણે સ્ત્રીમાં 47 રંગસુત્ર જોવ અમળે છે તેને શું કહે છે ?

  • ડાઉન સીન્ડ્રોમ 

  • સુપર ફિમેલનેસ

  • ટર્નર સીન્ડ્રોમ 

  • ટાયપ્લોઈડી 


Advertisement
333.

નીચેના પૈકી સાચી જોડ કઈ છે ?

  • પાર્કિન્સ રોગ = X અને Y રંગસુત્ર

  • ડાઉન સીંડ્રોમ = 21 મી જોડ રંગસુત્ર 

  • સીકલ સેલ એનિમિયા = X – રંગસુત્ર 

  • હિમોફીલીયા = Y – રંગસુત્ર 


B.

ડાઉન સીંડ્રોમ = 21 મી જોડ રંગસુત્ર 


Advertisement
334.

કાર્સીનોમા સંબંધિત કયું સાચું છે ?

  • મળાશયની મેલીગ્નન્ટ 

  • સંયોજક પેશીની મેલીગ્નન્ટ ગાંઠ

  • સંયોજક પેશીની મેલીગ્નન્ટ ગાંઠ 

  • ત્વચા અને શ્લેષ્મીય કલાની મેલીગ્નન્ટ ગાંઠ 


Advertisement
335.

વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો સહેલાઈથી નાશ પામે છે કારણ કે .....

  • વિકૃતિને કારણે પોષણ મળતું નથી.

  • ઝડપી કોષવિભાજન થાય છે. 

  • જુદી રચના ધરાવે છે. 

  • વિભાજન પામતા નથી. 


336.

જાતીય સંક્રમિત રોગ કયો છે ?

  • ગોનોરિયા

  • AIDS 

  • રંગાંધતા 

  • સીફીલ્સ 


337.

વ્યક્તિના મળતો રંગ સફેદ ભૂરા રંગનો બને છે તે માટે કયા અંગોની નિષ્ક્રિયતા જવાબદાર છે ?

  • મૂત્રપિંડ 

  • યકૃત

  • સ્વાદુપિંડ 

  • બરોળ 


338.

થાઈરોઈડ કેન્સરની સારવારમાં કોનો ઉપયોગ થાય છે ?

  • Ra224 

  • C14

  • I131 

  • U238 


Advertisement
339.

વિકિરણ દ્વારા કેન્સરગ્રસ્ત કોષોનો શાના કારણે સહેલાઈથી નાશ કરી શકાય છે ?

  • ઝડપી વિકૃતિ 

  • ઓક્સિજનની ગેરહાજરી

  • ઝડપી કોષવિભાજન 

  • પોષણનો અભાવ 


340.

નીચેનામાંથી કઈ સ્થિતિ ચેપી રોગનો પાયો છે.

  • પેન્ક્રીઆઝ એનીમયા 

  • અનિમીયા

  • થેલેસેમિયા 

  • લ્યુકેમિયા 


Advertisement