Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

101.

વનસ્પતિના મૂળ્ના કોષોમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?

  • ખનીજક્ષારો

  • પ્રોટીન 

  • શર્કરા 

  • લિપિડ 


102.

સિંક એટલે ...........

  • ખોરાકનું સર્જન કરતું સ્થળ 

  • ખોરાકનો સંગ્રહ અને સર્જન કરતું સ્થળ 

  • ખોરાકનો સંગ્રહ કરતું સ્થળ 

  • આપેલમાંથી એક પણ નહિ.


103.

ખનીજદ્રવ્યોનું નુષ્ક્રિય શોષણ શા માટે થતું નથી ?

  • તેઓ વીજભાર ધરાવે છે. રસસ્તર પ્રવેશશીલ પટલ હોય છે, મૂળ્માં તેમની સંદ્રતાં વધુ હોય છે. 

  • તે કોષરસપટલમાંથી પસાર થઈ શકે છે, તેથી 

  • તેઓ વીજભાર ધરાવે છે, રસસ્તર અર્ધપ્રવેશશીલપટલ હોય છે. મૂળમાં તેમની સાંદ્રતા ઓછી હોય છે. 

  • આપેલમાંથી એક પણ નહિ.


104. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : સાનુકૂલિત પ્રસરણ કોષમાં ઘટકોને ઉપર નીચે જવાની પરવાનગી આપે છે.
કારણ R : સાનુકુલિત પ્રસરણ સંકેન્દ્રણ, ઢોળાંશની વિરૂદ્ધ દિશામાં થાય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


Advertisement
105.

મૂળસ્ત્રોત એટલે .......

  • ખોરાકનો સંગ્રહ કરતું સ્થળ 

  • ખોરાકને ગ્રહણ કરતું સ્થળ

  • ખોરાકનું સર્જન કરતું સ્થળ 

  • ખોરાકનો સંગ્રહ કરતું સ્થળ 


106. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : રસારોહણની ક્રિયા માટે સામૂહિક વહન સિદ્ધાંત જવાબદાર છે.
કારણ R : રસારોહણ્ની ક્રિયામાં સંલગ્નબળ અને અભિલગ્નબળ મહત્વનો ભાગ ભજવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


107.

ખનીજદ્રવ્યો કયા માર્ગે પર્ણ સુધી પહોંચે છે ?

  • અપદ્રવ્ય પથ 

  • ઉત્સ્વેદનમાર્ગ

  • અન્નવાહક માર્ગ 

  • સંદ્રવ્ય પથ 


108.

મૂળમાં રહેલા કયા કોષો નિયંત્રક ઘટક તરીકે વર્તે છે ?

  • અધઃસ્તર

  • પરિચક્ર 

  • બાહ્યક 

  • અંતઃસ્તર 


Advertisement
109. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : વનસ્પતિમાં પ્રવાહી સ્વરૂપે પાણીનો નિકાલ થવાની ક્રિયાને બિંદુસ્વેદન કહે છે.
કારણ R : બિંદુસ્વેદન માટે જલોત્સર્ગગ્રંથિઓ પર્ણમાં રહેલી હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


110. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.  

વિધાન A : વનસ્પતિઓમાં મૂળતંત્ર ફૂગ સાથે સહજીવન ગુજારે છે.
કારણ R : ફૂગ વનસ્પતિને N-યુક્ત સંયોજનો અને શર્કરા પૂરાં પાડે છે, જ્યારે વનસ્પતિ પાણી અને ખનીજતત્વો આપે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


Advertisement