CBSE
કાપેલ ડુંગળી પર મીઠુ નાખતા કઈ ક્રિયા થાય છે ?
ડુંગળીના કોષોની કોષદીવાલ સંકોચાય છે.
પાણી ડુંગળીના કોષમાંથી બહાર આવે છે.
મીઠું ડુંગળીનાં કોષમાં દાખલ થાય છે.
ડુંગળીના કોષમાંથી ધાનીરસ બહાર આવે છે.
બટાટાની તાજી કાપેલી ચિપ્સ ને મીઠાના સંદ્રદ્રાવણમાં મૂકતાં શું થશે ?
વળી જાય છે.
આશૂન બને છે.
વધુ સ્ટાર્ચયુક્ત થશે.
વધુ સુક્રોઝયુક્ત બને
આધોસાંદ્રદ્રાવણમાં મૂકેલા કોષમાં આશૂનતાના કારણે આશૂનદાબ .......
થોડોક ફેરફાર પામે.
કોઈ ફેરફાર ન પામે
ઘટે
વધે
રસનિઃસંકોચનની ક્રિયા કરવા માટે કોષને શેમાં મૂકવો પડે ?
અધોસાંદ્ર
આઈસોટોનિક
અધિસાંદ્ર
શુદ્ધ પાણી
જ્યારે કોષ સંપૂર્ણ આશૂન બનેલો હોય, ત્યારે શું શૂન્ય બને છે ?
કોષદીવાલનું દબાણ
આશૂનદાબ
આસૃતિદાબ
શોષકદાબ
D.
શોષકદાબ
બીટના ચોરસ ટુકડાને ધોઈને ઠંડા પાણીમાં મૂકતાં એન્થોસાયનીન બહાર આવતું નથી. આ કઈ શક્યતાનું સૂચક છે કે કોષરસપટલ ........
એંથ્રોસાયનીન માટે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.
તે મૃત રચના છે.
એન્થ્રોસાયનીન માટે અપ્રવેશશીલ છે.
એન્થ્રોસયનીન માટે પ્રવેશશીલ છે.
કોષને કયા દ્રાવનમાં મૂકતાં પાણીનું હલનચલન થતું નથી ?
શુદ્ધ પાણી
અધિસાંદ્ર
સમસાંદ્ર
અધોસાંદ્ર
ક્યા કારકોની હાજરીથી પાણી શોષવાથી કોષોના કદમાં પ્રચંડ વધારો થાય છે?
કલિલમય
વાયુસ્વરૂપ
પ્રવાહીસ્વરૂપ
આપેલ તમામ
અંતઃચુષણ્ન અકારણે સર્જાતું બળ
ઉત્સ્વેદનદાબ
મૂળદાબ
આસૃતિદાબ
અંતઃચૂષણ્દાબ
કયા ઘટકો કલિલતંત્ર તરીકે વર્તે છે ?
સેલ્યુલોઝ
સ્ટાર્ચ
પ્રોટીન
આપેલ તમામ