CBSE
તે જલતાણની સ્થિતિમાં પર્ણના વયુરંધ્રોને બંધ કરવાની ક્રિયાને ઉત્તેજે છે.
IAA
ઈથિલીન
ABA
GA
ABA
IAA
GA
2-4-D
ભ્રૂણની પોતાની અંતઃસ્થ પરિસ્થિતિ દ્વારા ઉદ્દભવતી સુષુપ્તતા કઈ છે ?
એકરૂપ
અંતઃજન્ય સુષુપ્તતા
રાસાયણિક સુષુપ્તતા
ભૌતિક સુષુપ્તતા
C2H4
GA3
IAA
ABA
તોડેલાં પુષ્પો અને કાપેલાં શકભાજી લાંબા સમય સુધી સાચવવા કયા અંતઃસ્ત્રાવની સારવાર આપવી પડે ?
ઈથિલીન
સાઈટોકાઈનીન
જીબરેલીન
ઑક્ઝિન
વટાણાના છોડમાં વૃદ્ધિ કુંઠિત થવા માટે જવાબદાર વૃદ્ધિ નિયામક કયો છે ?
ઈથિલીન
જેબરેલિક ઍસિડ
ઑક્ઝિન
સાઈટોકાઈનીન
કાઈનેટિન શું છે ?
થાયમીન નાઈટ્રોજન બેઈઝનું સક્રિય સ્વરૂપ
ગ્વાનીન નાઈટ્રોજન બેઈઝનું સક્રિય સ્વરૂપ
સાયટોસીન નાઈટ્રોજન બેઈઝનું રૂપાંતરિત સ્વરૂપ
એડેનાઈન નાઈટ્રોજન બેઈઝનું રૂપાંતરિત સ્વરૂપ
D.
એડેનાઈન નાઈટ્રોજન બેઈઝનું રૂપાંતરિત સ્વરૂપ
જો વધુ પડતું ABA વનસ્પતિને આપવામાં આવે તો .......
પર્ણરંધ્રો બંધ થાય
મૂળની લંબાઈ વધે
પર્ણોને વિસ્તાર વધે
પ્રકાંડની લંબાઈ વધે
કાઈનેટીન સૌપ્રથમ શેમાંથી શોધાયો ?
હેરિંગ માછલીના શુક્રકોષમાંથી
કપાસના ફળમાંથી
ડાંગરના છોડમાંથી
માનવમૂત્રમાંથી
શેમાં ઈથિલીનનું પ્રમાણ ઊંચું જોવા મળે છે ?
તંદુરસ્ત બટાટામાં
કાચા કેળમાં
લીલા સફરજનમાં
પાકા કેળામાં