CBSE
આદિકોષકેન્દ્રીયમાં મિસોઝોમ્સનું કાર્ય .......... છે.
વાયુજીવી શ્વસન
કોષદિવાલ નિર્માણ
નાઇટ્રોજન-સ્થાયીકરણ
બને A અને B
આદિકોષકેન્દ્રીય કોષ .......... દ્વારા ઓળખવામાં આવે છે.
ત્રાકતંતુ, DNA તંતુઓ અને ગોલ્ગીકાયની હાજરી
અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય અને ત્રાકતંતુની ગેરહાજરી
કોષકેન્દ્ર, કણાભસુત્ર અને પ્લાસ્ટીડ્સની ગેરહાજરી
કોષદિવાલ, DNA તંતુઓ અને પ્લાસ્ટીડસની ગેરહાજરી
આદિબેકટેરિય કોષમાં ............. નો અભાવ હોય છે.
DNA
પેપ્ટીડાયલ ટ્રાન્સફરેઝ
પેપ્ટીડોગ્લાયકન
રિબોઝોમ્સ
જે લાલ સમુદ્રના પાનીને લાલ રંગ આપે છે બેકટેરિયા ......... છે.
ડાઇએટોમ
લાલ પરવાળા
સાયનો બેકટેરિયમ
લાલ લીલ
વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાયીકરણ કરતાં સહજીવી આદિકોષકેન્દ્રીય સજીવો ........ છે.
કલેડોફોરા
સ્માઇલ મોલ્ડ
સ્યાયરોગાયરા
એનાબીના
નિલહરિત લીલના અભિકોષમાં કયો ચોક્કસ ઉત્સેચક આવેલો હોય છે?
નાઇટ્રોજીનેઝ
સાઇટોક્રોમ ઓકિસડેઝ
પેપ્ટીડાયલ ટ્રાન્સફરેઝ
ઝાયમેઝ
નિલહરીત લીલની નુકશાનકારક પ્રક્રિયા ............. છે.
જમીનની ક્ષ્રારતા વધારે છે.
જમનીની ફળદ્રુપતા ઘટાડે છે.
ડિનાઇટ્રીફિકેશન
જલપ્રસ્ફુરણ
નીચેનામાંથી કયુ આદિકોષકેન્દ્રીયનું લક્ષણ છે?
કોષકેન્દ્ર ભિન્ન નથી અને કોષદવાલ મ્યુકોપેપ્ટાઇડની બનેલી હોય છે.
કોષરસ 80s પ્રકારના રિબોઝોમ્સ ધરાવે છે.
પટલ સાથે જોડાયેલી કોષાંગિકાઓની હાજરી
મુક્ત કોષકેન્દ્રની હાજરી
આદિકોષકેન્દ્રીયમાં પ્રજનનની સૌથી સામાન્ય પદ્વતિ ........ છે.
સંયુગ્મન
કલિકાસર્જન
પરિક્રમણ
દ્વિભાજન
ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપીય અવલોકન દર્શાવે છે કે....... ના કોષમાં કોષાન્તરીય પટલનો અભાવ હોય છે.
આદિકોષકેન્દ્રીય
સુકોષકેન્દ્રીય
માયકોટા
થેલોફાયટા