CBSE
ઉદુમ્બરક પુષ્પવિન્યાસમાંથી વિકસતા ફળને ............ કહે છે.
સરસાક્ષ
ઉદુમ્બરક
ધાન્યફળ
નારંગ ફળ
નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાધ્ય ભાગ છે ?
લિચી
સીતાફળ
દાડમ
નારંગી
ભૂ-ફલાવરણ ફળ ........... છે.
ડુંગળી
લસણ
બટાટા
મગફળી
અનાનસફળ .......... માંથી વિકસે છે ?
સમાન અક્ષ પર ઉત્પન્ન થતાં પુષ્પનાં સઘન ગુચ્છો
બહુકોટરીય એકસ્ત્રીકેસરી પુષ્પ
એકકોટરીય બહુસ્ત્રીકેસરી પુષ્પ
બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર પુષ્પ
ખંડો ધરાવતું પુષ્પ અધઃસ્થ બીજાશયમાં વિકસે છે અને ............... માં રસાળ બીજચોલ સાથેનાં બીજ આવેલા છે.
દાડમ
નારંગી
જામફળ
કાકડી
લીંચુનાં ફળમાં જોવા મળતી રસાળ રોમ જેવી રચના .............. માંથી વિકસે છે.
અંતઃફલાવરણ
મધ્યફલાવરણ અને અંતઃફલાવરણ
બાહ્યફલાવરણ
મધ્યફલાવરણ
................ માં અનુકરમે બીજપત્ર અને બીજચોલ ખાદ્ય ભાગો છે.
અખરોટ અને આમલી
રાજમા અને નાળિયેર
કાજુ અને લિચી
મગફળી અને દાડમ
અંજીરનાં ઉદુમ્બરકનાં રસાળ પુષ્પોધાર અસંખ .......... ને આવરે છે.
ચર્મફળ
સપક્ષ
અનિષ્ટલા ફળ
મધ્યકવ્ચ
નીચે પૈકી કયું લિચીનાં ફળનો ખાદ્ય ભાગનો નિર્દેશ કરે છે ?
રસાળ બીજચોલ
મધ્યફલવરણ
અંતઃફલાવરણ
ફલાવરલા
લાંબા પૂંકેસર તંતુનાં રેસા મકાઈનાં ડોડાનાં છોડમાંથી બહાર નીકળે છે જે ........... છે.
બીજાશય
રોમ
પરાગાસન
પરાગવાહિની
D.
પરાગવાહિની