Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

271.

.............. દ્વારા પાર્શ્વિય અક્ષિય કલિકાની વૃદ્ધિને અટકાવવામાં આવે છે.

  • ABA 

  • સયટોકાઈનીન 

  • ઓક્જિન 

  • આપેલ તમામ


272.

.......... દ્વારા IAA ને અલગ તારવવામાં આવ્યો.

  • એરકસ્લેબેન અને હેગન સ્મિથ

  • કોગલ, ડાર્વિન અને હેગન સ્મિત

  • કોગલ અને એરસ્ક્લેબેન 

  • કોગલ અને હેગન સ્મિત 


273.

કયું કાલ્પનિક રસાયણ પુષ્પોદભવની ક્રિયામાં ભાગ ભજવે છે, તેવું માનવામાં આવે છે ?

  • ફ્લોરિજન 

  • IAA

  • જીબરેલીન 

  • NAA 


274.

પ્રકાશ અવધિ ઉત્તેજક ........... દ્વારા ગ્રહણ કરવામાં આવે છે.

  • ઉત્સેચક 

  • વર્નાલિન

  • ફાયટોક્રોમ 

  • ફાયટોહોર્મોન 


Advertisement
275.

વૃદ્ધિ આલેખ એ ........ છે.

  • સિગ્મોઈડ 

  • S-આકારનો 

  • L-આકારનો 

  • A અને B બંને


276.

ફાયટોટ્રોન એ ઉપકરણ છે, જેનં દ્વારા ........ થાય છે ?

  • ભારે પાણી ધરાવતાં એકમો

  • ઘઉંમાં વિકૃતિ તથા સંકરણ પ્રેરાય છે. 

  • ઈલેક્ટ્રોનનું બોમ્બાર્ડિંગ 

  • નિયંત્રિત પર્યાવરણમાં વનસ્પતિને ઉછેરવામાં આવે છે. 


Advertisement
277.

ઓક્ઝિનનું મહત્તમથી ઊંચું સંકેંદ્રણ

  • પ્રકાંડગ્ર અને મૂલાગ્ર બાંનેમાં વૃદ્ધિને પ્રેરે છે.

  • પુષ્પોદભવનને પ્રેરે છે. . 

  • વનસ્પતિનો નાશ કરે છે. 

  • અંતરગાંઠોને ટૂંકી બનાવે છે


C.

વનસ્પતિનો નાશ કરે છે. 


Advertisement
278.

DCMU એ નીંદણનાશક છે ............. દ્વારા વનસ્પતિનો નાશ કરે છે.

  • શ્વસનને ચકાસીને 

  • હરિતકણોનો નાશ કરીને

  • તે રંજકદ્રવ્યતંત્ર ॥ નો પ્રબળ અવરોધક છે, જેથી પાણીનાં પ્રકાશવિભાજનને અટકાવે 

  • તે રંજકદ્રવ્ય ॥ નો પ્રબળ અવરોધક છે, જેથી CO2નાં કાર્યને અટકાવે છે. 


Advertisement
279.

એવા ઘટકો કે જે ઓક્ઝિનના કાર્યને અવરોધે છે, તે ............. તરીકે જાણીતા છે.

  • ઓક્ઝિન પિર્ક્સર 

  • એન્ટિઓક્ઝિન 

  • ઓક્ઝિન પ્રેરક 

  • A અને B બંને


280.

......... દ્વારા પાર્શ્વિય અક્ષિય કલિકાની વૃદ્ધિને અટકાવવામાં આવે છે.

  • સાયટોકાઈનીન

  • ઓક્ઝિન 

  • ઈથિલિન 

  • જીબરેલીન 


Advertisement