Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

Advertisement
301.

બટાટાના ગ્રંથિલની સુષુપ્તતાને નિવારી શકાય છે.

  • ઝીએટીન

  • જીબરેલીન 

  • IAA

  • ABA


B.

જીબરેલીન 


Advertisement
302.

નીચેનામાંથી કયો લઘુત્તમ વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે ?

  • સાયટોકાઈનીન

  • ઓક્ઝિન 

  • જીબરેલીન 

  • ઈથિલીન 


303.

પોમાલિનનો સફરજન પર છંટકાવ કરવામાં આવે છે જેથી તેનાં ફળનાં કદમાં વધારો થાય છે, તે .............. છે.

  • સાયટોકાઈનીન અને જીબરેલીનનું મિશ્રણ

  • ઓક્ઝિન અને જીબરેલીનનું મિશ્રણ 

  • ઓક્ઝિન અને સાયટોકાનીનનું મિશ્રણ 

  • ઓક્ઝિન 


304.

................ નાં ઉપયોગ વડે અગ્રીય પ્રભુત્વ પર નિયંત્રણ રાખી શકાય છે.

  • ફ્લોરિજન

  • ઓક્ઝિન 

  • જીબરેલીન 

  • સાયટોકાઈનીન 


Advertisement
305.

........... દ્વારા બીજની સુષુપ્તતાને નિવારી શકાય છે.

  • ઈથિલીન  

  • સાયટોકાઈનીન

  • જીબરેલીન

  • ઓક્ઝિન 


306.

જવનાં બીજાંકુરણ પામતા અંતઃબીજાણુમાં –એમાઈલેઝની પ્રક્રિયાને .......... દ્વારા ઉત્તેજી શકાય છે.

  • જીબરેલીન

  • ઈથિલીન 

  • સાયટોકાઈનીને 

  • IAA


307.

બીજાંકુરણ પામતા બીજમાં ............ દ્વારા એમાઈલેઝ, પ્રોટીએઝ નરપણાને ઉત્તેજવા માટે જણિતો છે ?

  • ઈથિલીન

  • ઓક્ઝિન 

  • જીબરેલીન 

  • સાયટોકાઈનીન 


308.

નીચેનામાંથી કયો અંતઋસ્ત્રાવ સપુષ્પી વનસ્પતિમાં નરપણાને ઉત્તેજવા માટે જાણીતો છે ?

  • IAA 

  • 2, 4-D

  • જીબરેલીક એસિડ 

  • કાઈનેટીન 


Advertisement
309.

સૌથી સામાન્ય સાયટોકાઈની ......... છે.

  • આઈસોપેન્ટાઈલ એડેનાઈન 

  • ડિહાઈડ્રોઝીએટીન

  • IAA 

  • કાઈનેટીન 


310.

સાયટોકાઈનીન્સથી થતી રિચમન્ડ લેન્ગ અસર .......... માટે જવાબદાર છે.

  • પર્ણની રચના

  • મૂળની રચના 

  • અગ્રીય પ્રભુત્વ 

  • જીર્ણતાનો મંદ પાડવા 


Advertisement