CBSE
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : જાસૂદમાં જરાયુવિન્યાસ અક્ષવર્તી જોવા મળે છે.
કારણ R : જાસૂદમાં કલિકાન્તરવિન્યાસ વ્યાવૃત જોવા મળે છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
1-p, 2-q, 3-s, 4-t
1-p, 2-r, 3-q, 4-s
1-q, 2-r, 3-s, 4-p
1-s, 2-q, 3-r, 4-t
1-t, 2-p, 3-s, 4-r
1-t, 2-p, 3-r, 4-s
1-t, 2-p, 3-s, 4-q
1-p, 2-s, 3-r, 4-q
1-q, 2-r, 3-t, 4-p
1-s, 2-q, 3-t, 4-p
1-s, 2-r, 3-t, 4-p
1-s, 2-r, 3-p, 4-q
1-t, 2-q, 3-r, 4-s
1-p, 2-q, 3-t, 4-s
1-p, 2-q, 3-r, 4-s
1-p, 2-q, 3-s, 4-t
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : વજ્રપત્ર તથા દલપત્ર સહાયક તથા પુંકેસર તથા સ્ત્રીકેસર મુખ્ય પ્રજનન અવયવો છે.
કારણ R : વજ્રપત્ર તથા દલપત્ર કોઈ પ્રજનન કોષો ઉત્પન્ન કરતાં નથી, જ્યારે પુંકેસર પરાગરજ તથા સ્ત્રીકેસર અંડકોષ સર્જે છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : જાસૂદમાં જરાયુવિન્યાસ અક્ષવર્તી જોવા મળે છે.
કારણ R : જાસૂદમાં કલિકાન્તરવિન્યાસ વ્યાવૃત જોવા મળે છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : પરાગરજ માત્ર પરાગાસન પર અંકુશ પામે છે.
કારણ R : પરાગાસન ગ્રહણશીલ એટલે કે પરાગરજના અંકુરણ માટે યોગ્ય રસાયણો – રચના ધરાવે છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : ડુંગળીમાં પુષ્પવિન્યાસ છત્રક પ્રકારનો જોવા મળે છે.
કારણ R : ડુંગળીમાં પુષ્પવિન્યાસ અક્ષ સંકુચિત બને છે અને તેના પર છત્રીના સળિયાની જેમ અદંડી પુષ્પો ગોઠવાય છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.
નીચેના વિધાન અને કારણનો સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : બિલાડ ગુચ્છમાં શૂકી પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે.
કારણ R : બિલાડ ગુચ્ચમાં પુષ્પવિન્યાસની ધરી નબળી અને ટટ્ટાર ન રહી શકે તેવી તથા એકલિંગી પુષ્પો ધરાવતી જોવા મળે છે.
A અને R બંને સાચાં છે, R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A - ખોટું, R - સાચું છે.
A - સાચું, R - ખોટું છે.