CBSE
વૈવિધ્યની માત્રા એટલી થઈ જાય કે તેથી નવો સજીવ મૂળ પિતૃઓનાં લક્ષણોથી અલગ પડી જાય ત્યારે .........
નવા સજીવનું સર્જન
નવી જાતિનું સર્જન
નવી પ્રજાતીનુ સર્જન
ઉપર્યુક્ત ત્રણેય
જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ?
અનુકૂલિત
જાગ્રત
સફળ
પ્રભાવી
C.
સફળ
આનુવંશિકતાનો એકમ છે.........
ન્યુક્લિઈક એસિડ
રંગસુત્ર
જનીન
કોષ
આપણી આસપાસ જોવા મળતા સજીવો ભિન્ન-ભિન્ન પ્રકારનાં હોય છે. આ ગુણને શું કહે છે ?
ભિન્નતા
વૃદ્ધિ
વિકાસ
પ્રતિક્રિયા
પિતૃઓ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉતરતો અણુ........
RNA
DNA
GTP
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?
ભિન્નતા
અનુકુલન
પ્રતિક્રિયા
વિકાસ
એક જ જાતિના સજીવો ભેગા મળી શું બનાવે છે ?
નિવસનતંત્ર
જીવસમાજ
વસતિ
જીવાવરણ
DNA નો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે ?
જનીન ઈજનેરીવિદ્યા માટે
અંગ-પ્રત્યારોપન માટે
લિંગનિશ્ચયન માટે
વારસો સાચવવા માટે
અંગિકાઓના સંકલન વડે શું બને છે ?
અંગતંત્રો
કોષ
પેશી
અંગો
નવી જાતેના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર છે ?
ભિન્નતા
અનુકૂલન
મૃત્યુ
સંગઠન