Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સજીવોનું વર્ગીકરણ

Multiple Choice Questions

121.

વિધાન A : લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી.

કારણ R : લિનિયસને વર્ગીકરણવિદ્યાના પિતા તરીકે ઓલખવામાં આવે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


122.

વિધાન A : દરેક સજીવને બે નામ આપવામાં અવે છે.

કારણ R :જીતિનું નામ નાની લિપિમાં લખવામાં આવે છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


123.

વિધાન A : ગાઢસબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી રચાતા વર્ગકને કુળ કહે છે.

કારણ R : બ્લાટીડી કુળમાં વિવિધ પ્રજાતિ ધરાવતા કબૂતર અને હોલાઓનો સમાવેશ થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


124.

વિધાન A : સજીવોમાં ચયાપચયની ક્રિયા દરમિયાન ઉર્જાનું રૂપાંતરણ થાય છે.

કારણ R :સજીવને અનેક જૈવિક કાર્યો કરવાના હોય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
125.

વિધાન A : સજીવની વ્યાખ્યા કરવા માટે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરાય છે.

કારણ R : પ્રજનનવૃદ્ધિ, વિકાઅ, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, અનુકુલન અને મૃઍત્યુ સજીવનાં અદ્વિતિય લક્ષણો છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


126.

વિધાન A : અપચય ક્રિયા કરતા ચયક્રિયાઓનો દર વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે.

કારણ R : વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


127.

વિધાન A : દરેક સજીવ પ્રજનન, વૃદ્ધિ, વિકાસ અનુકૂલન અને મૃત્યુ જેવાં લક્ષણો ધરાવે છે.

કારણ R :દરેક સજીવ માટે શક્તિ-વિનિમયની ક્રિઓયા જરૂરી છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement
128.

વિધાન A : વૃદ્ધિની ક્રિયા દરમિયાન વિભેદન અને આકારજનન થાય છે.

કારણ R : વૃદ્ધિની ક્રિયા દરમિયાન કોષની સંખ્યામાં વધારો થાય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


D.

A ખોટું, R સાચું છે.


Advertisement
Advertisement
129.

વિધાન A : સજીવના દરેક કોષમાં થતી વિવિધ પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રિયાઓને સંયુક્ત રીતે ચયાપચય કહે છે.

કારણ R :ચયક્રિયા કરતાં અપચય ક્રિયાનું પ્રમાણ વધુ હોય છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


130.

વિધાન A : એક જ જાતીના સજીવો વચ્ચે સમાગમ શક્ય નથી.

કારણ R : ફલનાની ઘટનાને પરિણામે ફલિતાંડ બને છે.

  • A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતું R એ A ની સમજૂતી નથી 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


Advertisement