CBSE
એક શિક્ષક લિંગી પ્રજનનના વિવિધ તબક્કાઓ ઉચ્ચ કક્ષાના સજીવમાં સમજાવવા માંગે છે, તો તેમણે પોતાના વક્તવ્યમાં લિંગી પ્રજનન માટેના મુદ્દાઓને કયા ક્રમમાં રજૂ કરશે ?
જન્યુઓનું વહન, યુગ્મનજનું નિર્માણ, જન્યુજનન, યુગ્મનજનું નિર્માણ, ફલન
જનુજનન, મન્યુઓનું વહન, ફલન, યુગ્મનજનું નિર્માણ, ભ્રુણજનન
જન્યુજનન, જન્યુઓનું વહન, યુગ્મનજનું નિર્માણ, ભ્રુણજનન, ફલન
જન્યુજનન, ભ્રુણજનન જન્યુઓનું વહન, યુગ્મનજનું નિર્માણ, ફલન
B.
જનુજનન, મન્યુઓનું વહન, ફલન, યુગ્મનજનું નિર્માણ, ભ્રુણજનન
વિધાન A : જન્યુઓનું નિર્માણ સ્વતંત્ર, દ્વિકિય કે એકકીય પિતૃમંથી થાય છે. જન્યુઓ હંમેશા એકકીય હોય છે.
કારણ R : જન્યુઓનું નિર્માણ, દ્વિકિય પિતૃઓમાં સમવિભાજન અને અર્ધીકરણમી ક્રિયા દ્વારા થાય છે. જ્યારે એકકીય પિતૃઓમાં માત્ર અર્ધીકરણ પ્રક્રિયા દ્વારા થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : જે વનસ્પતિઓમાં મૂળ સરળાથી ઉત્પન્ન ન થતાં હોય ત્યાં આરોપણપદ્ધતિ મહત્વની છે.
કારણ R : જાસુદ અને જુઈના ઉછેરમાં અરોપણપદ્ધતિ મહત્વની છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : જનુજનન અને જન્યુવહન બે મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે.
કારણ R : જન્યુજનનમાં સમજન્યુઓ અને વિષમજન્યુઓ નિર્માણ પામે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : સરિસૃપ અને પક્ષીઓ અંડપ્રસવી પ્રાણીઓ છે.
કારણ R : સરિસૃપમાં યુગ્મનજનો વિકાસ દેહની અંદરની બાજુએ થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : પિતૃઓના ઈચ્છનીય લક્ષણોને તેમની સંતતિમાં જેમ છે તેમ જાળવી રાખવા માટે વાનસ્પતિક પ્રજનન ઉત્તમ છે.
કારણ R : પિતૃ વનસ્પતિઓમાં થતો સામાન્ય ચેપ પણ વાનસ્પતિક પ્રજનનથી દૂર કરી શકાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : સત્ય બીજાણુઓ હંમેશા બીજાણુજનક દ્વારા ઉત્પન્ન થાય છે.
કારણ R : હંસરાજ વનસ્પતિ સમબીજાણુ બીજાણુઓ ધરાવે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : લિંગી પ્રજનનથી થતી સંતતી પિતૃઓની પ્રતિકૃતિ હોય છે.
કારણ R :અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતી પિતૃથી અલગ પડે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : યુલોથિક્સમાં ઉત્પન્ન થત ચલનબીજાણુઓ વિકાસ પામીને સીધા જ સ્વતંત્ર સજીવ તરીકે વિકસે છે.
કારણ R :પ્રોટોસાઈફોનની કલિકાઓ બનવાનું કારણ સમવિભાજન છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : પેરામિશિયમમાં લિંગી પ્રજનનમાં કોષરષીય સેતુ દ્વારા જન્યુઓની અદલાબદલી થાય છે.
કારણ R : અમીબા પણ કોષરસીય સેતુ દ્વારા જન્યુઓની અદલાબદલી થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A ખોટું છે અને R સાચું છે.