Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

21.

પરાગાસ્ગયના સ્ફોટન કરવામાં લઘુ બીજાણુશાનીનું કયું સ્તર મદાદરૂપ થાય છે ?

  • તંતુમય સ્તર 

  • અધિસ્તર 

  • પોષક સ્તર

  • મધ્યસ્તર 


22.

લઘુ બીજાણુધાનીનું પોષકસ્તર

  • વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ આપે છે.

  • વિકાસ પામતા પરાગાશયને પોષણ આપે છે. 

  • વિકાસ પામતા પરાગરજને પોષણ આપે છે.

  • વિકાસ પામતા અધિસ્તરને પોષન આપે છે. 


23.

બીજાણુજનક પેશેના કોષો અર્ધીકરણથી વિભાજન પામીને લઘુ બીજાણુ ચતુષ્ક બનાવે છે, જે પૈકી દરેક ..........

  • જે પ્રથમ સમવિભાજન પામે છે, પછી જ પરાગ માતૃકોષમાં ફેરવાય છે.

  • સક્રિય પરાગરજમાં પરિણમવાની ક્ષમતા ધરાવે છે.

  • ફક્ત એક જ પરાગ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે છે. 

  • જે પ્રથમ અર્ધીકરણ પામે છે, પછી જ પરાગ માતૃકોષમાં ફેરવાય છે. 


24.

પરાગચતુષ્ક કોને કહે છે ?

  • પરાગાશયમાં ચાર કોષોના સમૂહને

  • લઘુ બીજાણુજનનમાં પરાગમાતૃકોષમાંથી સમવિભાજન દ્વારા ચાર કોષોના સમૂહને 

  • લઘુ બીજાણુઓની ગોઠવણીને 

  • લઘુ બીજાણુજનનમાં પરાગમાતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા ચાર કોષોના સમૂહને 


Advertisement
25.

નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે ।?

  • પરાગ માતૃકોષ

  • પરાગરજ 

  • અંડક 

  • પરાગચતુષ્ક 


26.

પરાગરજનું બાહ્યાવરણ

  • પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે. 

  • ઊંચાતાપમાન સામે રક્ષણ આપે છે. 

  • જલદ ઍસિડ બેઈઝ સામે રક્ષણ આપે છે. 

  • ઉપર્યુક્ત બધાં જ


27.

પરાગરજનું બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલીનીન ગેરહાજર હોય તેને શું કહે છે.

  • બીજછીદ્ર

  • જનનછિદ્ર

  • ગર્ભછિદ્ર 

  • અંડછિદ્ર


28.

પરાગરજ અશ્મિઓ સ્વરુપે સંગ્રહાયેલી રહે છે, કારણ કે ........

  • તેમાં સ્પોરોપોલેનીનની હાજરી હોય છે. 

  • તે જનનછિદ્રો ધરાવે છે.

  • તેની અંદરનું આવરણ પેક્ટિન ઉપરાંત એલ્યુલોઝનું બનેલું હોય છે. 

  • તેની દીવાલ બે સ્તરોની બનેલી હોય છે. 


Advertisement
29.

પરાગરજનું અંદરનું આવરણ શેનું બનેલું હોય છે ?

  • સ્પોરોપોલીન 

  • પેક્ટિન 

  • સેલ્યુલોઝ 

  • A અને B બંને


30.

નરજન્યુજનકના વિકાસની શરૂઆત ક્યારથી થાય છે ?

  • પરાગાસ્ગય પરિપક્વ થાય ત્યારે.

  • પરાગરજ પરાગાશયમં હોય ત્યારે. 

  • પરાગરજ જ્યારે દ્વિસ્તરીય બને ત્યારે.  

  • પરાગાશાયનું સ્ફોટન થાય ત્યારે.


Advertisement