Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સુપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન

Multiple Choice Questions

Advertisement
181.

વાસંતિકરણ માતે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે ?

  • ABA

  • ઑક્ઝિન 

  • જીવ્બરેલીન 

  • વરનાલીન 


D.

વરનાલીન 


Advertisement
182.

તંદુરસ્ત પર્ણમાં કયો અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં હાજર હોય છે ?

  • ઈથિલીન

  • સાઈટોકાઈનીન 

  • જીબેરેલિન 

  • ઑક્ઝિન 


183. પીળાં પડી ગયેલા પર્ણમાં કયો અંતઃસ્ત્રાવ વધુ પ્રમાણમાં હોય છે ? 
  • ABA

  • C2H4

  • GA

  • A અને B બંને


184.

કઈ પ્રક્રિયા દ્વારા પુષ્પસર્જન માટે કુદરતી અનિશ્ચિતતા ટાળી શકાય છે?

  • ન્યુટેશન 

  • વાસંતિકરણ

  • પ્રકાશ અવધી 

  • પ્રકાશશ્વસન 


Advertisement
185.

ફાયટોક્રોમ રંજકદ્રવ્ય શેની સાથે સંકળાયેલ છે ?

  • ભૂઆવર્તન

  • પ્રકાશ અવધિ 

  • પ્રકશશ્વસન 

  • પ્રકાશનું ચલન 


186.

ઘણી બધી વનસ્પતિ ઋતુ મુજબ જ પુષ્પનું સર્જન કરે છે. માટે જવાબદાર સ્થિતિ :

  • પ્રકાશસંશ્ર્લેષણ 

  • પ્રકાશશ્વસન

  • પ્રકાશાનુંકુંચન 

  • પ્રકાશ અવધિ 


187.

બીજને નીચું તાપમાન આપી વધુ સારુ6 અને ઝડપી અંકુરણ મેળવવાની પદ્ધતિ એટલે ..........

  • ફોટોટ્રોપિઝમ

  • પ્રકાશ અવધિ 

  • વાસંતિકરણ 

  • થરમૉનાસ્ટિ 


188.

ફાયટોક્રોમ કઈ વનસ્પતિનો અંધકાર સમયગાળો ક્ષણીક આપીને તોડવામાં આવે તો શું થાય ?

  • તે લઘુદિવસીનાંથી દીર્ધદીવસીમાં રૂપાંતરિત થશે.

  • તે ઋતુમાં વધુ પુષ્પસર્જન થશે. 

  • પુષ્પસર્જનનો પ્રતિચાર જોવા મળશે નહિ. 

  • તુરંત જ પુષ્પોદભવ થાય. 


Advertisement
189.

પ્રકાશ-અવશીનો પ્રતિચાર માટે જવાબદાર :

  • પ્રરોહાગ્ર 

  • પરણ 

  • પુષ્પ

  • કલિકા 

190. કપાસના બીજને કેટલું તાપમાન પૂરું પાડવાથી તે સમયસર પાક આપી શકશે ? 
  • 1bold degree C થી 10bold degree C

  • 25bold degree C થી 30bold degree

  • 10bold degree C થી 15bold degree

  • 15bold degree C થી 20bold degree


Advertisement