Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતાનો આણ્વિય આધાર

Multiple Choice Questions

141. HIV માં અંદાજિત જનીનો કેટલાં છે ?
  • 9

  • 1300

  • 9

  • 30


142.

સૌથી વધારે જનીનો મનુષ્યના કયા રંગસૂત્ર પર આવેલાં હોય છે ?

  • X રંગસૂત્ર પર 

  • Y રંગસૂત્ર પર

  • પ્રથમ રંગસૂત્ર પર 

  • પાંચમાં રંગસૂત્ર પર 


143.

મનુષ્યના કયા રંગસૂત્રને સૌથી ઓછાં જનીનો છે ?

  • X

  • Y

  • XY બંંને

  • પ્રથમ 


144. કેટલા ટકા જીનોમ પ્રોટીન સંકેત કરે છે ?
  • 2%

  • 10%

  • 50%

  • 99%


Advertisement
145.

માઇક્રોબિયલ જીનોમિક્સનો ઉપયોગ કયો છે ?

  • પિતૃત્વ નક્કી કરવા અને કૌટુંબિક સંબંધો નક્કી કરવામાં.

  • રોગનિદાનમાં સુધારા કરવા.

  • ક્લિનીકલ પ્રૅક્ટિસમાં નવા ઊર્જાસ્ત્રાવ વિકસાવવા.

  • જે વ્યક્તિઓ વિકિરણગ્રસ્ત વિસ્તારમાં કામ કરતી હોય તેઓની જોખમની આકારણી કરવી.


146.

જનીનોનો જીનથેરાપીમાં વપરાશ એ HGPનો કયો ઉપયોગ કહેવાય ?

  • આણ્વિય વૈદક શાસ્ત્ર 

  • જોખમ આકારણી

  • ફૉરેનન્સિક ક્ષેત્ર 

  • માઇકોબિયલ જ્નોમિક્સ 


Advertisement
147.

એક મસ્કયુલસ ડિસોફિલા મેલેનોગેસ્ટર અને ઇ-કોલાઇનું ક્રમશ: જીનોમકદ કેટલું છે ?

  • 9700 બિલિયન, 137 મિલિયન, 2.6 મિલિયન,

  • 4.6 બિલિયન, 137 મિલિયન, 4.6 મિલિયન,

  • 3 બિલિયન, 2.6 મિલિયન, 137 મિલિયન,

  • 2.6 બિલિયન, 137 મિલિયન, 4.6 મિલિયન,


C.

3 બિલિયન, 2.6 મિલિયન, 137 મિલિયન,


Advertisement
148.

ફૉરેન્સિનું કાર્ય કયું છે ?

  • પિતૃત્વ નક્કી કરવું 

  • DNAને ગુનાના દર્શનિક પુરાવા સ્વરૂપે રજૂ કરવું.

  • કૌટુંબિક સંબંધો નક્કી કરવા 

  • આપેલ તમામ


Advertisement
149. રંગસૂત્રને કેટલાં જનીનો છે ?
  • 900 

  • 231

  • 2968 

  • 3000 


150.

અબ્રાહમ લિંકનનાં લોહીના ડાઘ પરથી કઈ જનીનીક અનિયમિતતાની પૃથક્કરણ કરી શકાય ?

  • હન્ટિંગ ટૉન્સ રોગ 

  • હિમોફિલિયા

  • અલ્ઝાઇમર્સ 

  • માર્ફન્સ સિન્ડ્રોમ 


Advertisement