CBSE
AABB, BBaa, abAB, aabb
AaBb, AaBB, aaBb, aabb
AbBb, Aabb, aaAB, ABab
AABB, BBaa, AbAB, ABaa
તે થોમસ હન્ટ મૉર્ગને સૂચવેલ વાક્ય છે.
રંગસુત્રોની વિશ્ર્લેષણ પામવાની વૃત્તિ સંલગ્નતા અને વ્યતીકરણને આભારી છે.
દરેક જનનકોષ સમજાત રંગસુત્રોની જોડી પૈકીનું એક જ રંગસુત્ર ધરાવે છે.
કોષકેન્દ્રમાં રંગસુત્રોની વર્તણૂક મૅન્ડલના કારકો જેવી જ છે.
રંગસુત્રો ઉપર જનીનો એક હરોળમાં આવેલાં હોય છે.
એક જ સમયુગ્મજનીનો કે જે બે જુદાં-જુદા લક્ષણોનું નિયંત્રિત કરતાં હોય તે જુદી-જુદી રીતે વિશ્ર્લેષિત થઈ શકતાં નથી. આવા જનીનોને કેવાં જનીનો કહેવાય ?
સંલગ્ન જનીનો
સમયુગ્મી જનીનો
પ્રભાવી જનીનો
પ્રચ્છન્ન જનીનો
કયા વૈજ્ઞાનિકોએ મૅન્ડલનાં લક્ષણોના વારસાગમન અંગેના પરિણામો સંપૂર્ણ નવો હતો.
થોમસ હન્ટ મૉર્ગન
બેટસન અને પુટેન
શેરમાર્ક, દ-વ્રિઝ, કૅરેન્સ
સટન અને બોવરી
11:1:1:3
1:1:1:1
9:3:3:1
7:1:1:7
મૅન્ડલે રજૂ કરેલા આનુવંશિકતાના નિયમો કોને આધારિત છે ?
RNA
રંગસુત્ર
જનીન
DNA
મૉર્ગન
બોવરી
સટન
શેરમાર્ક
1
3
9
11
9:3:3:1
11:1:1:3
1:7:7:1
1:1:1:1
કયા વૈજ્ઞાનિકનો વાદ સજીવોમાં રંગસુત્રો કારકો જનીનોના પાયારૂપ છે ?
સટન અને બોવરી
થોમસ હન્ટ મૉર્ગન
દ્દ-વ્રિઝ, કૉરેન્સ અને શેરમાર્ક
બૅટસન અને પુનેટ