CBSE
જમ્પિંગ જનીન કોનામાં જોવા મળે છે ?
બૅક્ટેરિયામાં
આદિકોષકેન્દ્રી સજીવોમાં
આદિકોષકેન્દ્રી તેમજ સુકોષકેન્દ્રી સજીવોમાં
બૅક્ટેરિયોફેજ વાઈરસમાં
સૌથી નાનો સ્વયંજનન પામતો ક્રમ કયો છે ?
કણભાસુત્ર
રિબોઝોમ્સ
ક્લોરોપ્લાસ્ટ
જનીન
ન્યુક્લિઓસોમનું બંધારણ :
હિસ્ટોન
ન્યુક્લિઓલસ
જનીન
સૂક્ષ્મતંતુકો
7
14
28
32
AABb X aaBb ના સંકરણ દ્વારા AaBB:AaBb:Aabb:aabb નું પ્રમાણ કેટલા ટકા પ્રાપ્ત થાય ?
0:3:1:0
1:1:1:0
1:1:1:1
1:2:1:0
AA BB CC X aa bb cc સાથે સંકરણ કરાવવામાં આવે, તો F1 પેઢીમાં કેટલા જન્યુ પ્રાપ્ત થાય ?
3
8
27
64
કેટ-ક્રાય સિંડ્રોમ થવાનું કારણ :
Y – રંગસુત્રનો ટુંકો ભાગ લોપ થવાથી.
X – રંગસુત્રનો ભાગ લોપ થવાથી.
5 માં રંગસુત્રની ટુંકી ભૂજાનો લોપ થવાથી.
આપેલમાંથી એક પણ નહિ
ટ્રાન્જિસન વિકૃતિ એટલે :
AT નાઈટ્રોજન બેઈઝ GC દ્વારા રિપ્લશ થાય.
નાઈટ્રોજન બેઈઝ TAદ્વારા રિપ્લશ થાય.
GC નાઈટ્રોજન બેઈઝ GC દ્વારા રિપ્લર્શ થાય.
AT નાઈટ્રોજન બેઈઝ CG દ્વારા રિપ્લશ થાય.
વિકૃતિનો વિચાર કયા વૈજ્ઞાનિક દ્વારા રજુ કરવામાં આવ્યો હતો ?
હાર્ડી વિનબર્ગ કે જેઓએ વસતિમાં વૈકલ્પિક કારકોના આવર્તન ઉપર કાર્ય કરેલ છે.
ચાર્લ્સ ડાર્વિન કે જેઓએ તેઓની દુનિયાની સફર દરમિયાન સજીવોની ઘણી જાતિઓ ઉપર નિરીક્ષણ કરેલ છે.
હ્યુગો-દ્દ-વ્રિઝ કે જેઓએ ઈવનિંગ – પ્રાઈમરોઝ ઉપર કાર્ય કરેલ.
ગ્રેગર જ્હૉન મૅન્ડલ કે જેઓએ વટાણાની જાતિ ઉપર કાર્ય કરેલ.
સૌ પ્રથમ જનીનવિદ્યા શબ્દ કોને વાપર્યો ?
કૉરેન્સ
બેટ્સન
મૅન્ડલ
મૉર્ગન